August 16th 2023

પવિત્રરાહમળે સમયથી

 
.           પવિત્રરાહમળે સમયથી

તાઃ૧૬/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,જન્મથી અવનીપર માનવદેહ મળે
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,જે થયેલકર્મથી આગમનથાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,એ પ્રભુકૃપાએ માનવતા સચવાય 
જીવનમાં સમયનીસાથે ચાલવા પરમાત્માનીકૃપાથી,દેહને સમયસાથે લઈજાય
બાળપણજુવાની અનેસમયે ઘેડપણથી જીવાય,નાજગતમાં કોઇથી દુરરહેવાય
આજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહનેસમયે ભક્તિ આપીજાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે સમયની સાથે જાય
કુદરતની આપવિત્ર પાવનકૃપાજ કહેવાય,એ દેહને જીવનમાં સુખ મળી જાય
જગતમાં સમયને નાકોઇથી પકડાય કે દુર રહેવાય,એ અદભુતલીલા કહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
#####################################################################
April 11th 2023

પરમાત્માની પવિત્રરાહ

 
.           પરમાત્માની પવિત્રરાહ

તાઃ૧૧/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહને પરમાત્માની પાવનક્ર્પામળે,જે સમયે માનવદેહને શ્રધ્ધાથીભક્તિ કરાવીજાય  
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ અનેકદેહ સંગે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપરનુઆગમન અનેકદેહથી જીવનુથાય,માનવદેહ ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
જીવનેસંબંધ કર્મથી જે જન્મમરણથી અનુભવાય,સમયેજીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને નામોહમાયા નાલાગણીમાગણી અડીજાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં ભગવાનની ધુપદીપથીપુંજા કરાવીજાય
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભારતદેશમાં,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભારતમાં પરમાત્માએ જન્મલીધો,જે કૃપાએજીવને મુક્તિઆપીજાય 
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરીજાય
ભગવાનનુ આગમન દેવદેવીઓથી થાય,જેમના પવિત્ર નામથી માળા જપીને વંદન કરાય
....એ પાવનકપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રનેરાહે જીવાડી જાય
**************************************************************************

	
March 26th 2023

શ્રધ્ધાની પાવનકૃપા

######
.             શ્રધ્ધાની પાવનકૃપા   

તાઃ૨૬/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માની પાવનકૃપા હિંદુધર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રધર્મમાં દેવઅનેદેવીઓની પુંજાકરાય,જે જીવનમાં સુખઆપીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણામળે,જે જીવનુ ભારતદેશમાં જન્મથી આગમનથાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પ્રભુ,અનેક પવિત્રદેહથી જન્મલઈ પધારી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
પવિત્રહિંદુધર્મમાં પ્રભુએલીધેલાદેહની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જીવનમાંદેહથી સમયસાથે જીવનજીવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહનાકર્મથી જીવને જન્મમળે
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલમાનવદેહથીઘરમાં પ્રભુનીભક્તિકરતા,અંતે જીવને જ્ન્મમરણથી મુક્તિમળીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
######################################################################
March 13th 2023

પ્રભુનીકૃપામળે

 ******
.               પ્રભુનીકૃપામળે   

તાઃ૧૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર જીવને સમયે માનવદેહ મળે,નાકદી કોઇ સમયનો સંગાથ મળે
એ પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથીદેખાય,એ પ્રભુનીકૃપાજ કહેવાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિમાર્ગે લઈ જાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ હિંદુધર્મને પ્રેરી જાય
જીવનેજન્મથી અવનીપર માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગત જન્મનાદેહના કર્મથીમળે
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જીવને અનેકદેહથી અવનીપર આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર્રહેવાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મેળવાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથીજ ધુપદીપ પ્રગટાવીને,આરતી કરી પુંજન કરાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
################################################################
July 11th 2022

પ્રગટે જ્યોત જીવનની

 શું તમે જાણો છો દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ વિશે, તમારી આવનારી 7 પેઢીઓનું ખુલી જશે નસીબ 
.           .પ્રગટે જ્યોત જીવનની  

તાઃ૧૧/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય 
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################

	
May 30th 2022

શ્રધ્ધાથી વિશ્વાસ મળે

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-35.png છે
.            .શ્રધ્ધાથી વિશ્વાસ મળે

તાઃ૩૦/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જીવન જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,એ જીવનમાં પવિત્રરાહ આપી જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,સમયે માનવદેહ મળે
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
મળૅલ માનવદેહને જીવનમાં સમયની સમજણ પડે,જે પાવનરાહેલઈ જાય
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જન્મમરણનો સંબંધ એ મળેલદેહને,જગતમાં ના કોઇજ દેહથી દુર રહેવાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
હિંદુધર્મની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,વિશ્વાસથી પ્રભુનીકૃપા મળીજાય 
....એ ભગવાનની પવિત્રકૃપા છે,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 28th 2020

જગત વિધાતા

   story of shiv parwatis duaghter naag kanya an madhusravani vrat - I am Gujarat
.            જગત વિધાતા           
તાઃ૨૮/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધા ભાવનાથી પુંજન કરાય
પરમકૃપાળૂ ભોલેનાથ ભારતનીભુમીપર,જન્મલઈ આગમન કરી જાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય. 
બમબમભોલે મહાદેવથી ભક્તિકરતા,શંકર ભગવાનની કૃપા મેળવાય
પવિત્રકૃપા માતા પાર્વતીની મેળવાય,જે મળેલદેહ પર કૃપા કરી જાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પ્રભુની કૃપાએ દેહ લઈ જાય
અવનીપરના આગમનથી ધરતી પવિત્રકરી,એ જગતવિધાતા કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
પાવનપ્રેમ પત્ની પાર્વતી માતાનો,જેગણેશ અને કાર્તીક પુત્ર દઈ જાય
અશોકસુંદરી દીકરી થઇ આવી,એ પવિત્રજીવો સંતાનથી આવી જાય
પુત્ર ગણેશ એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને કર્મનીકેડી દઈ જાય
શ્રી શંકર ભગવાનનો પવિત્રપરિવાર,દુનીયામાં પરમાત્માનાદેહ કહેવાય
....પવિત્રગંગા નદીને વહાવી ભુમીપર,જે મળેલદેહને પવિત્ર જળ આપી જાય.
************************************************************

	
December 24th 2018

ડમરુવાલે ભોલેબાબા

Image result for ભોલેબાબા
.           .ડમરુવાલે ભોલેબાબા
તાઃ૨૪/૧૨/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બમબમ ભોલે મહાદેવ હર,ડમડમ ડમરુવાલે પ્યારે શ્રી ભોલેનાથ
પાર્વતીજીના એ પતિ અવનીપર,અજબશક્તિ જીવોને આપીજાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે,પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય. 
પરમ કૃપાળુ ને શક્તિશાળી છે,એ શંકર ભગવાન પણ કહેવાય
માયામોહને દુર રાખીને પુંજતા,પરમકૃપા ભોલેનાથની મળી જાય
ભાગ્યવિધાતા ગજાનંદ ગણપતીના,વ્હાલા પિતા પણ એ કહેવાય
ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જીવને એ પાવન રાહે દોરી જાય
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
હરહર મહાદેવ હરના પાવનસ્મરણથી,જીવપર શાંંન્તિની વર્ષા થાય
પાવનકર્મનો સંગાથ જીવનમાં મળતા,ના કોઇજ માગણી અડીજાય
મળેલ માનવદેહને સંબંધ છે કરેલકર્મનો,દેહથી થતા કર્મથી દેખાય
નાકોઇ જ દેહથી છટકાય અવનીપર,મળેલ માનવદેહને એસમજાય 
......એવા વ્હાલા ભોલેનાથને સોમવારે પ્રેમથી શિંવલીંગ પર દુધ અર્ચના થાય.
===========================================================
August 10th 2016

શ્રી ભોલેનાથ

.                      .શ્રી ભોલેનાથ

Shiv Bhole…..

તાઃ૧૦/૮/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાનો પ્રેમ મળે ભક્તિથી,અજબ શક્તિ ધારી કહેવાય
મા પાર્વતીની નિર્મળકેડીએ,ગજાનંદની કૃપા અવનીએ થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.
જીવનમાં ભક્તિની જ્યોત પ્રગટે,જ્યાં નિર્મળભાવે પુંજા થાય
પરમ કૃપાળુ છે ભોલેનાથ અવનીએ,જે અનેક રૂપે  ઓળખાય
મળે પ્રેમ ભોલે શિવશંકરનો,જ્યાં શિવલીંગે દુધ અર્ચના થાય
પ્રેમભાવે સોમવારે શ્રધ્ધાથી,ભોલેનાથના ચરણે વંદન થાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.
પુત્ર કાર્તિકના એ વ્હાલા પિતા,ને શ્રી ગણપતિના તારણહાર
મા પાર્વતીના આ સંતાનો,પિતા ભોલેનાથના પ્રેમે મેળવાય
અજબ શક્તિશાળી સ્વરૂપ પ્રભુના,ૐ નમઃશિવાયથી ભજાય
મળે જીવને માર્ગ મુક્તિનો,જે જીવના જન્મમરણ છોડી જાય
……….ૐ નમઃ શિવાયની પુંજાએ,જીવપર શ્રી ભોલેનાથની  કૃપા થાય.

==========================================

December 7th 2015

જ્યોત પ્રગટે

.                .જ્યોત પ્રગટે

તાઃ૭/૧૨/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રગટે જ્યાં જીવનમાં,ત્યાંજ એ  પ્રકાશ  પાથરી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,ત્યાં જીવન પાવનએ કરીજાય
…………સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
કરેલ કર્મ એછે બંધન જીવના,ના કોઇથી જગતમાં છટકાય
મળેલબંધન જીવને જગતમાં,જે અવનીપર દેહ આપી જાય
કામક્રોધ કે મોહ ના છુટે દેહને,જે જીવને જન્મ મળતા દેખાય
ભક્તિભાવની સાચી કેડીએ જીવતા,પરમાત્માની કૃપા થાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.
દેહ મળતા અવનીએ જીવને,કર્મની કેડીથી બંધન થઈ જાય
કરેલ કર્મએજ કેડી જીવની,જીવને જન્મમરણથી જકડી જાય
ભક્તિરાહને પકડી ચાલતા,જીવથી કર્મનીકેડી સચવાઈજાય
મુક્તિમાર્ગનીકેડી મળે જીવને,અવનીપર આગમન છુટી જાય
………..સુખદુઃખ નાસ્પર્શે દેહને,એ સાચી જલાસાંઇની ભક્તિ કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++

Next Page »