August 16th 2023
. પવિત્રરાહમળે સમયથી
તાઃ૧૬/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,જન્મથી અવનીપર માનવદેહ મળે
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,જે થયેલકર્મથી આગમનથાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,એ પ્રભુકૃપાએ માનવતા સચવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પરમાત્માનીકૃપાથી,દેહને સમયસાથે લઈજાય
બાળપણજુવાની અનેસમયે ઘેડપણથી જીવાય,નાજગતમાં કોઇથી દુરરહેવાય
આજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહનેસમયે ભક્તિ આપીજાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે સમયની સાથે જાય
કુદરતની આપવિત્ર પાવનકૃપાજ કહેવાય,એ દેહને જીવનમાં સુખ મળી જાય
જગતમાં સમયને નાકોઇથી પકડાય કે દુર રહેવાય,એ અદભુતલીલા કહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
#####################################################################
No comments yet.