July 11th 2022

પ્રગટે જ્યોત જીવનની

 શું તમે જાણો છો દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ વિશે, તમારી આવનારી 7 પેઢીઓનું ખુલી જશે નસીબ 
.           .પ્રગટે જ્યોત જીવનની  

તાઃ૧૧/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય 
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment