July 12th 2022

શ્રી ગણેશ ભાગ્યવિધાતા

 Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો - Desh ki Aawaz
.           શ્રી ગણેશ ભાગ્યવિધાતા

તાઃ૧૨/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
ભગવાને પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળૅલદેહને કર્મ આપીજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
માતા પાર્વતીના એ વ્હાલા પવિત્ર સંતાન,શ્રીગજાનંદ ગણપતિ કહેવાય
પવિત્રકૃપા મળી છે પિતા શંકરભગવાનની,એ વિઘ્નહર્તાથી ઓળખાય
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહનીપુંજાથી,જીવનમાં પવિત્રરાહમળીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
અવનીપરનુ આગમન એ જીવનુછે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહને જીવનમાં શ્ર્ધ્ધાથી ભક્તિ કરવા,વિઘ્નહર્તા શ્રીગણેશનેપુંજાય
જીવનાદેહને કર્મનો સંબંધ જે જન્મમરણથી,આગમનવિદાય આપી જાય
ઘરમાં કોઇપણ પવિત્રપ્રસંગમાં,શ્રીગણેશને ૐ શ્રી ગણેશાયનમઃથીપુંજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
################################################################
July 12th 2022

પ્રેમ નિખાલસમળે

નિખાલસ પ્રેમ અને પ્રેમની કબુલાતમાં સચ્ચાઈનો રણકો – Gujaratmitra Daily Newspaper
.            પ્રેમ નિખાલસમળે

તાઃ૧૨/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

નિખાલસપ્રેમ મળ્યો જીવનમાં પ્રેમીઓનો,એ જીવનમાં આનંદ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએજ સમયેસંગાથ મળ્યો,જ્યાં મને પવિત્રપ્રેમ મળ્યો
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
માનવદેહને પ્રભુનીકૃપાથી રાહમળૅ,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જ્યાં ભગવાન અનેકદેહથી ભારતમાંજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનરાહે જીવનજીવતા નિખાલસપ્રેમ મળે,એ સમયે પવિત્રપ્રેમ આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
જીવને મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરતા,જીવનમાં પ્રભુનીપવિત્રકૃપા મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસબંધ,જે જીવને અવનીપરજન્મમરણ આપીજાય
સમયની સાથે ચાલતા દેહને પવિત્રપ્રેમમળૅ,એ નિખાલસ પ્રેમીઓનો કહેવાય
અદભુતકૃપા જીવનમાં ભગવાનની મળી,જે પવિત્રપ્રેમ માનવદેહને આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
*********************************************************************