July 6th 2022

પ્રેમની પાવનપકડ

+++HD Love wallpapers - Google Play પર ઍપ્લિકેશનો+++
.            પ્રેમની પાવનપકડ

તાઃ૬/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલદેહ એપ્રભુની કૃપા,જે જીવને માનવદેહ આપી જાય
જીવનમાં પવિત્રરાહ મળે માનવદેહને,એ પવિત્ર જીવન જીવાડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
અવનીપર જીવનેસંબંધમળે માનવદેહનો,જે ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રકૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ મળતો જાય
સમયની સાંકળ એ અદભુતલીલા અવનીપર,એજ પ્રભુની કૃપા કહેવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
પ્રેમ એપ્રભુનીક્રૃપા કહેવાય,જીવને મળેલ માનવદેહથી ના અપેક્ષા રખાય
પવિત્ર પાવનપ્રેમ મળે જીવને મળેલદેહને,એજ દેહને આનંદ આપી જાય
જીવનમાં નાકોઇ માગણી અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રભુકૃપા મળીજાય
પ્રેમની પાવનરાહ મળી જાય દેહને,જ્યાં પવિત્રરાહે જીવન જીવી જવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 6th 2022

કૃપા માનવદેહની

***વેદો અને પુરાણોમાં પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, શા માટે આ મુહૂર્તમાં ખરીદી કરવામાં આવે છે? | Tradition Of Purchasing And Importance Of Pushya ...***
.          કૃપા માનવદેહની 

તાઃ૬/૭/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર અદભુતકૃપા પરમાત્માની,જે સમયે જીવને જન્મ આપી જાય 
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ પ્રભુકૃપાએ જીવને મળતોજાય 
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય. 
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને સમયે મેળવાય 
અનેકદેહના સંબંધથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથીજ,જન્મથી અવનીપર દેહમળીજાય 
જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે જીવને જન્મમરણથી બચાવી જાય 
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય. 
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય 
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય 
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહના જીવને અનુભવથાય 
જીવનમાં નાકોઇ અપેક્ષા કેઆશા રહે,એ પ્રભુની માનવદેહપર કૃપા થાય 
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જ સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
###############################################################

	
July 6th 2022

પરમાત્માની પાવનકૃપા

નવા વર્ષમાં તમારી બધી જ તકલીફો દૂર કરી દેશે આ 10 શક્તિશાળી ગણેશ મંત્ર - start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૬/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવનેસમયે માનવદેહમળે,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય.
જન્મમરણનોસંબંધ જીવનેઅવનીપર,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
પરમાત્માની કૃપાથી જીવને દેહથી જન્મ મળે,જે સમય સાથે મળતો જાય
નિરાધારદેહથી જન્મ મળે ધરતીપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં કર્મકરાવી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપરકહેવાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાનના દેહનીપવિત્ર પુંજા થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,સંગે ઘરમાંજ ભગવાનની પુંજા પણકરાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજાય 
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય
****************************************************************