July 20th 2022

આવતીકાલને સમજજો

  ***OHM ॐ AUM-SIVOHM***
            .આવતીકાલને સમજજો

તાઃ૨૦/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પાવનરાહે સમયે લઈ જાય
સુખનો સાગર એજ કૃપા અવનીપર,એ જીવના દેહને સમજણ આપી જાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
જીવપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,એ અવનીપરના આગમને સમજાય
ધરતીપર જીવને અનેકદેહથી જન્મમળે,એજીવના ગતજન્મનાદેહથી મેળવાય
જીવને પશુપક્ષીપ્રાણીજાનવરનો દેહ મળે,જે અવનીપર નિરાધારદેહ કહેવાય
સમયે માનવદેહ મળે જીવને જગતમાં,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
મળેલમાનવદેહ એ કૃપાપ્રભુની જે જીવનમાં સમયની સમજણ સાથે લઈજાય
જીવનમા કર્મનોસંબંધ મનવદેહનો,એદેહને ભુતકાળથી બચાવીને જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે દેહને સમજાઈ જાય
આવી આંગણે પરમાત્માનો પ્રેમ મળે,એ પવિત્રકૃપાએ જીવને સુખ આપીજાય 
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
*****************************************************************