July 5th 2022

કર્મની પવિત્રકેડી

શું હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે ? જાણો હકીકત | SATYA DAY

.          .કર્મની પવિત્રકેડી

તાઃ૫/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને જન્મમળતા સમજાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી જન્મી જાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલમાનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનઓ દેહમળે,ના અપેક્ષાથી જીવાય
મળેલમાનવદેહને સમયની સમજણ અડે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મથી મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ દઈજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરજીવથી મુક્તિ આપી જાય.
જન્મ મળતા જીવને માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ પવિત્રધર્મ આપીજાય
હિંદુધર્મ જગતમાંપવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં પ્રભુએ જન્મલીધો,માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથાય
જીવના મળેલદેહથી ભક્તિકરતા,પવિત્રકર્મનીકેડીથી જીવનેમુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
################################################################