July 5th 2022

પ્રેમની પહેચાન

  lucky priya - Author on ShareChat - love you
.            .પ્રેમની પહેચાન            

તાઃ૫/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપાએ જીવને,અવનીપર માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જેદેહને જીવન જીવાડીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય
મળેલદેહથી સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમ મેળવવા શ્રધ્ધાથી પુંજન કરતા,કૃપાય મળતીજાય
માનવદેહને જીવનમાં મોહમાયાથી દુર રહેવા,પ્રભુનો પ્રેમ મળીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,એમળેલદેહથી સમયસાથેચલાય
દેહને અવનીપર કર્મનો સંબંધ.જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
પ્રભુની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જેજીવને મુક્તિઆપીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment