March 26th 2023

શ્રધ્ધાની પાવનકૃપા

######
.             શ્રધ્ધાની પાવનકૃપા   

તાઃ૨૬/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માની પાવનકૃપા હિંદુધર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રધર્મમાં દેવઅનેદેવીઓની પુંજાકરાય,જે જીવનમાં સુખઆપીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણામળે,જે જીવનુ ભારતદેશમાં જન્મથી આગમનથાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પ્રભુ,અનેક પવિત્રદેહથી જન્મલઈ પધારી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
પવિત્રહિંદુધર્મમાં પ્રભુએલીધેલાદેહની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જીવનમાંદેહથી સમયસાથે જીવનજીવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહનાકર્મથી જીવને જન્મમળે
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલમાનવદેહથીઘરમાં પ્રભુનીભક્તિકરતા,અંતે જીવને જ્ન્મમરણથી મુક્તિમળીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment