March 7th 2023

મોહમાયાની કેડી

વનવાસ દરમિયાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ કેમ પહેરતા હતા પીળા રંગનાં વસ્ત્રો. | Gujarat Page
.             મોહમાયાની કેડી

તાઃ૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની મળે ભારતદેશથી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે મળેલદેહને,એ પાવનકૃપાએ જીવન જીવાડી જાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર સમયે,એ ભગવાનની પવિત્રકૃપાની પ્રેરણા મળે
જગતમાં સમયનીસાથે જીવને જન્મમરણમળે,જે જીવને આગમનવિદાયથી દેખાય
ગતજન્મે થયેલ જીવના દેહના કર્મથી,અવનીપર જન્મ મળતા અનુભવ પણ થાય
ભગવાનની પવિત્રપ્રેરણા માનવદેહપર થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
જગતમાં મળેલમાનવદેહને પરમાત્માનોપ્રેમ મળે,જે જીવનામળેલદેહને સુખમળીજાય
જીવનમાં ના મોહમાયાનો સંબંધ રહે,એ પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મેળવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પગટી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્ર દેહથી જન્મી જાય
ભગવાનની પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
####################################################################
March 7th 2023

સંકટનો ઉપચાર

 આ 3 રાશિના લોકો પર રહે છે બજરંગબલીની કૃપા, પાર પડશે તમામ | Sandesh
.             સંકટનો ઉપચાર

તાઃ૭/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,અનેકરાહે જીવન જીવતાજ અનુભવ થાય
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં.જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે જીવને ભગવાનની કૃપાજ મળે,એ દેહને કળીયુગથી દુર રાખીજાય
કળીયુગનીસાંકળ અવનીપર અનેકતકલીફ મળીજાય,એ દેહને સંકટપણ આપીજાય
જીવને પવિત્રરાહ મળે ભગવાનની કૃપાએ જીવનમાં,આવતા સંકંટથી બચાવી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ એજપવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખતા,ના કોઇ સંકટ જીવનમાં મળીજાય
પવિત્ર શક્તિશાળી સંકટમોચક ભક્ત હનુમાન છે,જે શ્રધ્ધા ભક્તિથી બચાવી જાય
જીવનમાં નાકોઇજ આફત અડે એ પ્રભુકૃપા કહેવાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય.
*********************************************************************