March 19th 2023

કૃપા મળે ભક્તિથી

 
.             કૃપા મળે ભક્તિથી     

તાઃ૧૯/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને જીવનમાં સમયે સમજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,જે જીવપર પરમાત્માની પવિત્રકૃપા થાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને પ્રભુની કૃપાએ કર્મ કરાવીજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય 
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને કર્મકરાવી જીવાડી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજા કરાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
જન્મનો સંબંધ જીવને અવનીપર જે ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથીદુરરહેવાય
જીવનમાં કર્મનો સંબંધ દેહને નાલાગણીમાગણીથી,દુર રહેવાય એ કર્મનીકેડીકહેવાય
માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકર્મકરાય
મળેલ માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જે સમયે પવિત્રકર્મથી જીવંજીવાડીજાય 
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
*********************************************************************
March 19th 2023

કૃપામળે ભગવાનની

 
.              કૃપામળે ભગવાનની  

તાઃ૧૯/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં અનેકદેહનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળી જાય
પરમાત્માની પાવનકૃપાએ સમયનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી મળતોજાય
.....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીક્રુપા મળે,જે શ્રધ્ધાથી જીવનજીવાય
પાવનકૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એમળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના કર્મથીમળે,જે સમયે જીવને મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલમાનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
જગતમાં પવિત્રકૃપામળે અવનીપર જીવને,જે જીવનમાં અનેકરાહે દેહને જીવાડીજાય
પવિત્રદેશકર્યો ભગવાને ભારતદેશને,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી આગમનઆપીજાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખી પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવી ઘરમાં આરતી કરાય
....ભગવાનની પવિત્ર અદભુતકૃપા જગતમાં,એ માનવદેહને જીવનમાં ભક્તિ આપી જાય.
#####################################################################