March 13th 2023

પ્રભુનીકૃપામળે

 ******
.               પ્રભુનીકૃપામળે   

તાઃ૧૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર જીવને સમયે માનવદેહ મળે,નાકદી કોઇ સમયનો સંગાથ મળે
એ પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથીદેખાય,એ પ્રભુનીકૃપાજ કહેવાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિમાર્ગે લઈ જાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ હિંદુધર્મને પ્રેરી જાય
જીવનેજન્મથી અવનીપર માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગત જન્મનાદેહના કર્મથીમળે
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જીવને અનેકદેહથી અવનીપર આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર્રહેવાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મેળવાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથીજ ધુપદીપ પ્રગટાવીને,આરતી કરી પુંજન કરાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
################################################################
March 13th 2023

હર હર ભોલે મહાદેવ

હર હર મહાદેવ 🙏 ન્યુ સ્ટેટસ • ShareChat Photos and Videos
.            હર હર ભોલે મહાદેવ 

તાઃ૧૩/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધા,એ પ્રભુની કૃપાજ કહેવાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી ભારતંંમાં,જેમને હરહર મહાદેવથીય પુંજનકરાય
શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરતાજ,ૐ નમઃ શિવાયથી પ્રભુને વંદન કરાય
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવથીય પુંજાય,જે પવિત્ર હિમાલયની પુત્રી કહેવાય
પવિત્રસંતાન જેગૌરીનંદન ગજાનંદ કહેવાય,જેમને ભાગ્યવિધાતા શ્રીગણેશથીપુંજાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
શ્રધ્ધાથી સોમવારે શંકર ભગવાનની પુંજાકરતા,બમબમભોલે મહાદેવથી વંદનકરાય
ઘરમાં શ્રધ્ધાથી ભોલેનાથને વંદનકરી,પુત્ર શ્રીગણેશને ગૌરીનંદન ગજાનંદથી પુંજાય
શ્રીગણેશને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથીપૂંજાય,તેમનીપત્નિ રિધ્ધીઅનેસિધ્ધીને પુંજાય
પવિત્રસંતાન શ્રીગણેશના કહેવાય,જેમને હિંદુધર્મમાં શુભ અને લાભથી વંદન કરાય
.....સમયની સાથે માનવદેહને પવિત્રપ્રેરણા મળે,સોમવારના દીવસે ભોલેનાથને પુંજાય.
=======================================================================
##*****ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નંમઃ શિવાય*****##
=======================================================================