March 17th 2023

સમયનોસંગાથ મળે

 આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય
.             સમયનોસંગાથ મળે

તાઃ૧૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જે માનવદેહને પાવનરાહે પ્રેરણા કરી જાય
જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ ભારતમાં જન્મ લઈ માનવદેહને પ્રેરી જાય
જીવને સમયે જન્મમળે ગતજન્મના કર્મથી,જે અવનીપરના આગમનથી જીવને અનુભવાય
માનવદેહમળે એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી સુખ આપીજાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર મળેલદેહને સમયનો સંગાથમળે,જે જન્મમરણથી દેહને સમયનીસાથે ચલાવીજાય
જીવને જન્મ મળતા દેહને બાળપણ જુવાની ઘૅડપણ મળે,જે દેહને સમયનીસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી કહેવાય,જેમની કૃપાથી મળેલદેહ ઘરમાં ભક્તિકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જગતમાં નાકોઇ જીવની તાકાતથી દુર રહેવાય
....સમયની સાથે ચાલવાની પ્રેરણાકરે પરમાત્મા,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
*****************************************************************************

	
March 17th 2023

પવિત્ર સુર્યદેવનીકૃપા


.             પવિત્ર સુર્યદેવનીકૃપા

તાઃ૧૭/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન સુર્યદેવ છે,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
મળેલમનવદેહને સમયસાથે ચાલવા,સુર્યદેવની કૃપાથી દેહને સવારસાંજ મળીજાય 
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
જીવના મળેલદેહને સમયની સાથેજ ચલાય,જે સુર્યદેવની પવિત્રકૃપાથીજ મેળવાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષસુર્યદેવછે જગતમાં,એ અવનીપરનાદેહને સવારસાંજ આપીજાય
નાકોઇ જીવનાદેહનીતાકાત અવનીપર,જે સમયેજન્મલઈ માનવદેહનેપ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મલીધાપ્રભુએ,જે દેહનાઆગમનવિદાયથીદેખાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
મળેલ માનવદેહથી પ્રભાતે સુર્યદેવને વંદનકરી અર્ચના કરતા,પવિત્રકૃપા મળી જાય 
સવારે સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃથી નમન કરી,સમયે પાણીથીજ અર્ચના કરાય
પવિત્રકૃપામળે સુર્ય ભગવાનની માનવદેહને,જે મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
સુર્યદેવના આશિર્વાદ સાથે રાંદલમાતાની કૃપા મળે,એ દેહને પવિત્ર્રાહે જીવાડીજાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
#######################################################################