March 17th 2023

પવિત્ર સુર્યદેવનીકૃપા


.             પવિત્ર સુર્યદેવનીકૃપા

તાઃ૧૭/૩/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન સુર્યદેવ છે,જે જીવના મળેલદેહને પ્રેરણાકરી જાય
મળેલમનવદેહને સમયસાથે ચાલવા,સુર્યદેવની કૃપાથી દેહને સવારસાંજ મળીજાય 
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
જીવના મળેલદેહને સમયની સાથેજ ચલાય,જે સુર્યદેવની પવિત્રકૃપાથીજ મેળવાય
પવિત્રકૃપાળુ પ્રત્યક્ષસુર્યદેવછે જગતમાં,એ અવનીપરનાદેહને સવારસાંજ આપીજાય
નાકોઇ જીવનાદેહનીતાકાત અવનીપર,જે સમયેજન્મલઈ માનવદેહનેપ્રેરણાકરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મલીધાપ્રભુએ,જે દેહનાઆગમનવિદાયથીદેખાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
મળેલ માનવદેહથી પ્રભાતે સુર્યદેવને વંદનકરી અર્ચના કરતા,પવિત્રકૃપા મળી જાય 
સવારે સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃથી નમન કરી,સમયે પાણીથીજ અર્ચના કરાય
પવિત્રકૃપામળે સુર્ય ભગવાનની માનવદેહને,જે મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
સુર્યદેવના આશિર્વાદ સાથે રાંદલમાતાની કૃપા મળે,એ દેહને પવિત્ર્રાહે જીવાડીજાય
.....એ અદભુતકૃપા સુર્યદેવનીજ કહેવાય,ના કોઇ આધ્યાત્મીક દેહથી પ્રેરણા કરાઇ જાય.
#######################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment