March 23rd 2023

પવિત્રકૃપા માતાની

 
.             પવિત્રકૃપા માતાની

તાઃ૨૩/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં મળેલ માનવદેહને અનેક પવિત્રરાહ મળે,જે પાવનકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે નાકદી મોહમાયા રખાય,એજ માતાનીકૃપા કહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં કહેવાય,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહનેસમયે કર્મનોસંગાથ મળે,જે ઉંમરનીસાથે દેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશને ભગવાને દુનીયામાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી હિંદુધર્મથી ઘરમાં પુંજાકરીજાય
જીવના મળેલ માનવદેહને પરમાત્માની કૃપાકહેવાય,સમયે જન્મમરણથીમુક્તિમળીજાય
પવિત્રમાતાનાદેહ છે ભારતદેશથી,જે માનવદેહને ભક્તિરાહે પવિત્રજીવન જીવાડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં ભગવાનનીકૃપાએ સુખ મળીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
**********************************************************************

	
March 23rd 2023

પવિત્રકૃપા મળી

 $$$$Dhanterash Vishesh - Maru Gujarat Jobs$$$$
.               પવિત્રકૃપામળી

તાઃ૨૩/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                 
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રસુખ મળે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી જીવને પવિત્રપ્રેરણા કરી જાય
ભગવાને સમયે અનેક પવિત્રદેહથી જન્મ લીધા,જેથી ભારતદેશ પવિત્રથઈજાય
પવિત્રપ્રેરણા લક્ષ્મીમાતાની જીવનમાં,એમળેલદેહને ધનનીકૃપાથી સુખઆપીજાય
અજબ પવિત્રકૃપાળુ માતાય છે જેમને,ધનલક્ષ્મીમાતાથી જીવનમાં પુંજાય કરાય 
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય નાઅપેક્ષા કોઇ રખાય,એ માતાનોપ્રેમ કહેવાય
પ્રભાતે ઘરમાં પ્રભુની પુંજા કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી ઉતારાય
અનેક પવિત્રદેહ છે હિંદુધર્મમાં પરમાત્માના,શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
મળેઆશિર્વાદ પરમાત્માના માનવદેહને,જીવનમાં નાકદી વંદનકરી અપેક્ષારખાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય. 
#################################################################