March 23rd 2023
. પવિત્રકૃપા માતાની
તાઃ૨૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને અનેક પવિત્રરાહ મળે,જે પાવનકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે નાકદી મોહમાયા રખાય,એજ માતાનીકૃપા કહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં કહેવાય,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહનેસમયે કર્મનોસંગાથ મળે,જે ઉંમરનીસાથે દેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશને ભગવાને દુનીયામાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી હિંદુધર્મથી ઘરમાં પુંજાકરીજાય
જીવના મળેલ માનવદેહને પરમાત્માની કૃપાકહેવાય,સમયે જન્મમરણથીમુક્તિમળીજાય
પવિત્રમાતાનાદેહ છે ભારતદેશથી,જે માનવદેહને ભક્તિરાહે પવિત્રજીવન જીવાડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં ભગવાનનીકૃપાએ સુખ મળીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
**********************************************************************
No comments yet.