March 8th 2023

મળે પવિત્રરાહ દેહને

 ***સોહમ : ધન્ય એકાદશી***
.           મળૅ પવિત્રરાહ દેહને    

તાઃ૮/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
અવનીપર સમયે મળે માનવદેહ જીવને,જે માબાપનો પ્રેમ સંગે પ્રભુકૃપા કહેવાય
જીવને સંબંધ અવનીપર જે ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને સમયની સાથેજ ચાલવા પવિત્રપ્રેરણા,માબાપ સંગે પ્રભુની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય.
પવિત્રરાહ મળે સંતાનને એ માબાપનીકૃપા કહેવાય,ના જીવનંંમાં અપેક્ષાઅડીજાય
માનવદેહને કર્મનોસંગાથ મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રકૃપામળીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય 
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિ મળી જાય. 
=====================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
=====================================================================