March 26th 2023

શ્રધ્ધાની પાવનકૃપા

######
.             શ્રધ્ધાની પાવનકૃપા   

તાઃ૨૬/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માની પાવનકૃપા હિંદુધર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રધર્મમાં દેવઅનેદેવીઓની પુંજાકરાય,જે જીવનમાં સુખઆપીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણામળે,જે જીવનુ ભારતદેશમાં જન્મથી આગમનથાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પ્રભુ,અનેક પવિત્રદેહથી જન્મલઈ પધારી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
પવિત્રહિંદુધર્મમાં પ્રભુએલીધેલાદેહની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જીવનમાંદેહથી સમયસાથે જીવનજીવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહનાકર્મથી જીવને જન્મમળે
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલમાનવદેહથીઘરમાં પ્રભુનીભક્તિકરતા,અંતે જીવને જ્ન્મમરણથી મુક્તિમળીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
######################################################################
March 26th 2023

પ્રભુકૃપાએ સમય

***ફાગણના રંગોથી જીવનમાં ઉમંગ રેલાવો | Bring joy to life with the colors of Phagan***
.             પ્રભુકૃપાએ સમય

તાઃ૨૬/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાય અડે માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
જીવને સમયે અવનીપર જન્મથી આગમન મળે,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે અનેકનિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જીવને મળેલદેહને પ્રભુનીકૃપાએ ઉંમરનો સંગાથ મળે,જે સમય સમજીને ચલાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
કુદરતનીકેડીને નાપકડાય માનવદેહથી જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય
અવનીપર મળેલદેહથી નાકદી સમયને પકડાય,શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવાય
ભગવાનેજગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં સમયે,ભગવાન માનવદેહથી કૃપા કરીજાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%