પ્રભુકૃપાએ સમય
****** . પ્રભુકૃપાએ સમય તાઃ૨૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાય અડે માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય ....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય. જીવને સમયે અવનીપર જન્મથી આગમન મળે,નાકોઇ જીવથી કદી દુરરહેવાય પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે અનેકનિરાધારદેહથી બચાવી જાય માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય જીવને મળેલદેહને પ્રભુનીકૃપાએ ઉંમરનો સંગાથ મળે,જે સમય સમજીને ચલાય ....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય. કુદરતનીકેડીને નાપકડાય માનવદેહથી જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય અવનીપર મળેલદેહથી નાકદી સમયને પકડાય,શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવાય ભગવાનેજગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં સમયે,ભગવાન માનવદેહથી કૃપા કરીજાય ....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય. %%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%