March 16th 2023

જન્મદીવસનો પ્રેમ

           
.                 જન્મદીવસનો પ્રેમ  

તાઃ૨૫/૮/૨૦૨૨   (ચી.રવિનો જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

સંત જલાસાંઇની પવિત્રકૃપાએ મળેલદેહને,સમયસાથે લઈ જતા જન્મદીવસ ઉજવાય
પવિત્રપ્રેમ મળે પરિવારના સંબંધીઓનો જન્મદીવસે,પ્રેમથી હેપ્પી બર્થ ડે કહી જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પવિત્ર હિંદુધર્મમાં મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે જન્મદીવસે અનુભવ થાય
પવિત્રદીવસને યાદ રાખી માબાપની પવિત્રકૃપાએ,ચી.રવિને આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ.જે દેહને ઉંમરની સાથે પ્રભુકૃપાએ ચલાય
દુનીયામાં પ્રભુકૃપાએ જીવને મળેલ માનવદેહપર,કૃપાએ પવિત્રસંતની કૃપા મેળવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
સમયની સાથે ચાલતા વ્હાલા રવિની,અખંડ સૌભાગ્યવતી હિમા જીવનસંગીની થાય
પતિપત્નિનો નિખાલસ પ્રેમ પ્રભુકૃપાએ મળીજાય,જે કુળમાં પવિત્રસંતાન આપી જાય
પવિત્રકૃપાએ જન્મેલ સંતાનને ચીં.વિર અને ચીં.વેદથી,ભગવાની કૃપાએજ ઓળખાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા,જીવનમાં પરિવારપર સંતોની પાવનકૃપા થઈ જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પરમાત્માની પાવનકૃપાએ ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપાનો અનુભવથાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા કૃપા મળે,એ સત જલાસાંઇની કૃપા કહેવાય
પવિત્રપ્રેમ મળે પરિવારને જીવનમાં,જે માબાપ સંગે પરિવારને પ્રભુકૃપાએજ મળી જાય
જન્મદીવસની પવિત્રયાદ પરમાત્માની કૃપાએ મળૅ,એ સમયે પ્રસંગને પ્રેમથીજ ઉજવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
**********************************************************************

	
March 16th 2023

પ્રભુની પવિત્રકૃપા મળી.

 .            પ્રભુની પવિત્રકૃપા મળી  

તાઃ૧૧/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપાથી જીતુભાઇને,સ્વામીનારયણ ભગવાનના આશિર્વાદ મળી જાય
જીવનની પવિત્ર જ્યોત પ્રગટાવી અમેરીકામાં,જ્યાં પવિત્ર વડતાલધામનુ મંદીરકરી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
મળેલ માનવદેહથી મંદીરમાં સમયે ભજન ગવાય,સંગે રીંમ્પલ પણ તાલી પાડીનેજ ગાય 
હ્યુસ્ટનમાં સ્વામીનારાયણ ભગવાનનીકૃપાએ,વડતાલધામનુ સુંદરમંદીર ભક્તો બનાવીજાય 
પવિત્રભક્ત મદનમોહનની સંગે પ્રેરણામળી,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રપ્રેરણા આપી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે ભારતદેશથી,જગતમાં ભક્તોથી પવિત્રરાહે જીવન જીવાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય
અવનીપર મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
ભારતદેશ એ અવનીપર પવિત્રદેશ છે,જ્યાં પવિત્ર ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
હ્યુસ્ટનમાં ભક્તોને પવિત્રપ્રેમમળ્યો ભક્તીનો,જે જીતુભાઈઅને રીંમ્પલથી પ્રેરણા આપીજાય
પવિત્રપ્રેરણામળી કવિ પ્રદીપને સ્વામીનારાયણની ભગવાનની,સંગેપત્નિ રમા પણ હરખાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
ભારતમાં ગુજરાત એ પવિત્રધામ કહેવાય,જ્યા< પવિત્ર હિંદુ ધર્મની જ્યોત પ્રગટાવી જાય
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનની પુંજા કરવા,અમેરીકામાં આવીને ભક્તો હિંદુમંદીર કરી જાય 
ભારતમાં પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ જાય,એ માનવદેહને પવિત્રરાહે દોરી જાય
અમેરીકાના હ્યુસ્ટનશહેરમાં ગુજરાતીઓથી શ્રધ્ધાથીભક્તિથાય,જે પવિત્રમંદીર બનાવી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં રીંમ્પલ પત્નીથી આવી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
##########################################################################
March 16th 2023

પવિત્ર પ્રેમનીકેડી

 
.            પવિત્ર પ્રેમનીકેડી   

તાઃ૧૬/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
સમયની સથે ચાલતા માનવદેહને જીવનમાં,કર્મનો સંગાથ મળી જીવાડીજાય
સુખદુઃખનીસાંકળ માનવદેહના જીવનમાં,જે પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
જીવને મળે માનવદેહ એભગવનની કૃપાએ,અવનીપરના આગમનથીસમજાય 
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
####################################################################

	
March 16th 2023

પવિત્રરાહ મળે કૃપાએ

  
              પવિત્રરાહ મળે કૃપાએ 

 તાઃ૧૬/૩/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,એ સમયેજ જીવને બચાવી જાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
પરમાત્માની અનેક પવિત્રકૃપા જગતમાં,જે સમયે જીવને અનેક પ્રેરણાથી મળી જાય
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળી જાય,પ્રભુનીકૃપાએ માનવદેહથીજ કર્મકરાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,એજ પાવનકૃપાએ અનુભવથઈજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ,ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઈદેહથી ભગવાને જન્મ લીધો,પવિત્ર ભારતદેશ હિંદુધર્મથી પવિત્ર થયો
જીવપર પવિત્રકૃપાથઈ પ્રભુની જે જીવનેસમયે,કર્મનીરાહમળે જે જન્મમરણ આપીજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
#######################################################################