March 16th 2023

પવિત્રરાહ મળે કૃપાએ

  
              પવિત્રરાહ મળે કૃપાએ 

 તાઃ૧૬/૩/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,એ સમયેજ જીવને બચાવી જાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
પરમાત્માની અનેક પવિત્રકૃપા જગતમાં,જે સમયે જીવને અનેક પ્રેરણાથી મળી જાય
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળી જાય,પ્રભુનીકૃપાએ માનવદેહથીજ કર્મકરાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવનમાં નામોહમાયાનો કોઇ સંબંધ અડે દેહને,એજ પાવનકૃપાએ અનુભવથઈજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ,ધુપદીપ પ્રગટાવી ભગવાનની પુંજા કરાય
જગતમાં નાકોઈદેહથી ભગવાને જન્મ લીધો,પવિત્ર ભારતદેશ હિંદુધર્મથી પવિત્ર થયો
જીવપર પવિત્રકૃપાથઈ પ્રભુની જે જીવનેસમયે,કર્મનીરાહમળે જે જન્મમરણ આપીજાય
....એ અદભુતકૃપાજ અવનીપર પ્રભુની કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવી જાય.
#######################################################################

 

                                                  

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment