March 6th 2023

પ્રભુનો પવિત્ર પ્રેમ

@@@સાચો પ્રેમ એટલે શું? - Quora@@@ 
               પ્રભુનો પવિત્ર પ્રેમ

તાઃ૬/૩/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જ્યાં જીવનમાં સમયે ભગવાનની પુજા કરાય
મળે પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને જીવનમાં પવિત્ર સુખ આપી જાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને જીવનમાં,સુખ મળી જાય એ પાવનકૃપા કહેવાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ મળે,જે માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની પવિત્રકૃપા અવનીપર ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનની પુંજા કરતા,પવિત્રકૃપા માનવદેહને મળીજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
પરમાત્માની પવિત્ર કૃપાએ જીવને માનદેહ્હ મળે,જે ભારતદેશમાંજ હિંદુધર્મથી મેળવાય
જીવનમાં માનવદેહને સમય સાથે ચલાવી જાય,એ દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં દેવઅને દેવીઓની ધરમાં ધુપદીપકરી પુંજાય
...નામોહ માયાનો સ્પર્શ અડી જાય જીવનમાં,એજ પ્રભુનો પવિત્ર પ્રેમ મળતા મળી જાય.
#######################################################################