March 16th 2023

પ્રભુની પવિત્રકૃપા મળી.

 .            પ્રભુની પવિત્રકૃપા મળી  

તાઃ૧૧/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપાથી જીતુભાઇને,સ્વામીનારયણ ભગવાનના આશિર્વાદ મળી જાય
જીવનની પવિત્ર જ્યોત પ્રગટાવી અમેરીકામાં,જ્યાં પવિત્ર વડતાલધામનુ મંદીરકરી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
મળેલ માનવદેહથી મંદીરમાં સમયે ભજન ગવાય,સંગે રીંમ્પલ પણ તાલી પાડીનેજ ગાય 
હ્યુસ્ટનમાં સ્વામીનારાયણ ભગવાનનીકૃપાએ,વડતાલધામનુ સુંદરમંદીર ભક્તો બનાવીજાય 
પવિત્રભક્ત મદનમોહનની સંગે પ્રેરણામળી,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રપ્રેરણા આપી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે ભારતદેશથી,જગતમાં ભક્તોથી પવિત્રરાહે જીવન જીવાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય
અવનીપર મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
ભારતદેશ એ અવનીપર પવિત્રદેશ છે,જ્યાં પવિત્ર ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
હ્યુસ્ટનમાં ભક્તોને પવિત્રપ્રેમમળ્યો ભક્તીનો,જે જીતુભાઈઅને રીંમ્પલથી પ્રેરણા આપીજાય
પવિત્રપ્રેરણામળી કવિ પ્રદીપને સ્વામીનારાયણની ભગવાનની,સંગેપત્નિ રમા પણ હરખાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં,રીંમ્પલ પત્નીથી આવી જાય એ પ્રભુની કૃપાજ કહેવાય.
ભારતમાં ગુજરાત એ પવિત્રધામ કહેવાય,જ્યા< પવિત્ર હિંદુ ધર્મની જ્યોત પ્રગટાવી જાય
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનની પુંજા કરવા,અમેરીકામાં આવીને ભક્તો હિંદુમંદીર કરી જાય 
ભારતમાં પરમાત્મા અનેક સ્વરૂપથી જન્મ લઈ જાય,એ માનવદેહને પવિત્રરાહે દોરી જાય
અમેરીકાના હ્યુસ્ટનશહેરમાં ગુજરાતીઓથી શ્રધ્ધાથીભક્તિથાય,જે પવિત્રમંદીર બનાવી જાય
.....પવિત્રરાહે ભક્તિ કરતા જીવનમાં રીંમ્પલ પત્નીથી આવી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment