March 13th 2023

પ્રભુનીકૃપામળે

 ******
.               પ્રભુનીકૃપામળે   

તાઃ૧૩/૩/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર જીવને સમયે માનવદેહ મળે,નાકદી કોઇ સમયનો સંગાથ મળે
એ પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથીદેખાય,એ પ્રભુનીકૃપાજ કહેવાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિમાર્ગે લઈ જાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ હિંદુધર્મને પ્રેરી જાય
જીવનેજન્મથી અવનીપર માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,એ ગત જન્મનાદેહના કર્મથીમળે
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જીવને અનેકદેહથી અવનીપર આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર્રહેવાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મેળવાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથીજ ધુપદીપ પ્રગટાવીને,આરતી કરી પુંજન કરાય
.... જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment