March 19th 2023

કૃપા મળે ભક્તિથી

 
.             કૃપા મળે ભક્તિથી     

તાઃ૧૯/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને જીવનમાં સમયે સમજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,જે જીવપર પરમાત્માની પવિત્રકૃપા થાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલદેહને પ્રભુની કૃપાએ કર્મ કરાવીજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીબચાવીજાય 
મળેલમાનવદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે મળેલદેહને કર્મકરાવી જીવાડી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજા કરાય
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
જન્મનો સંબંધ જીવને અવનીપર જે ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથીદુરરહેવાય
જીવનમાં કર્મનો સંબંધ દેહને નાલાગણીમાગણીથી,દુર રહેવાય એ કર્મનીકેડીકહેવાય
માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકર્મકરાય
મળેલ માનવદેહને જીવનમાં સુખ મળી જાય,જે સમયે પવિત્રકર્મથી જીવંજીવાડીજાય 
.....જીવને પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે સમયે પવિત્રરાહે જીવાડી જાય.
*********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment