March 7th 2023

મોહમાયાની કેડી

વનવાસ દરમિયાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ કેમ પહેરતા હતા પીળા રંગનાં વસ્ત્રો. | Gujarat Page
.             મોહમાયાની કેડી

તાઃ૭/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની મળે ભારતદેશથી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે મળેલદેહને,એ પાવનકૃપાએ જીવન જીવાડી જાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર સમયે,એ ભગવાનની પવિત્રકૃપાની પ્રેરણા મળે
જગતમાં સમયનીસાથે જીવને જન્મમરણમળે,જે જીવને આગમનવિદાયથી દેખાય
ગતજન્મે થયેલ જીવના દેહના કર્મથી,અવનીપર જન્મ મળતા અનુભવ પણ થાય
ભગવાનની પવિત્રપ્રેરણા માનવદેહપર થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
જગતમાં મળેલમાનવદેહને પરમાત્માનોપ્રેમ મળે,જે જીવનામળેલદેહને સુખમળીજાય
જીવનમાં ના મોહમાયાનો સંબંધ રહે,એ પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાથી મેળવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પગટી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્ર દેહથી જન્મી જાય
ભગવાનની પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય
....પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ મોહમાયાથી દેહને દુર રાખી જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment