સંકટનો ઉપચાર
. સંકટનો ઉપચાર તાઃ૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,અનેકરાહે જીવન જીવતાજ અનુભવ થાય અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં.જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરણાકરીજાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય. જીવનેજન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય સમયની સાથે જીવને ભગવાનની કૃપાજ મળે,એ દેહને કળીયુગથી દુર રાખીજાય કળીયુગનીસાંકળ અવનીપર અનેકતકલીફ મળીજાય,એ દેહને સંકટપણ આપીજાય જીવને પવિત્રરાહ મળે ભગવાનની કૃપાએ જીવનમાં,આવતા સંકંટથી બચાવી જાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય. પવિત્રકૃપા પરમાત્માની જગતમાં ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મલઈ જાય જગતમાં હિંદુધર્મ એજપવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખતા,ના કોઇ સંકટ જીવનમાં મળીજાય પવિત્ર શક્તિશાળી સંકટમોચક ભક્ત હનુમાન છે,જે શ્રધ્ધા ભક્તિથી બચાવી જાય જીવનમાં નાકોઇજ આફત અડે એ પ્રભુકૃપા કહેવાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય .....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળતો જાય. *********************************************************************