July 25th 2023

ભાગ્યવિધાતા શ્રીગણેશ

  ***શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો*** 
.           ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨૫/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મમાં પવિત્રસંતાન થયા,જે પિતા શંકરભગવાન અને પાર્વતીના સંતાન કહેવાય
જગતમાં મળેલ માનવદેહના એભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પવિત્રકૃપાળુ શ્રીગણેશની શ્રધ્ધાથી કૃપામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
શ્રીશંકરભગવાન એહિંદુધર્મમાં પવિત્રદેવછે,જે પવિત્ર પાર્વતીમાતાના પતિદેવ કહેવાય
માતાપિતાના પવિત્રઆશિર્વાદથી,જીવનમાંપવિત્રપુત્ર શ્રીગણેશઅને કાર્તિકેયજન્મીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
પ્રથમસંતાન શ્રીગણેશજી કહેવાય,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાકહેવાય
શ્રીગણેશજીને પવિત્ર પરિવાર મળ્યો,જે જીવનમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય 
પવિત્રસંતાન થયા ગણેશના જીવનમાં જેમને હિંદુધર્મમાં,શુભઅને લાભથી ઓળખાય
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપામળી માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
#######################################################################

    

July 24th 2023

બમબમ ભોલેમહાદેવ

 ૐૐૐશિવ-પાર્વતીના લગ્ન આ સ્થળે થયાં હતાં, આજે પણ કુંડમાં આગ સળગે છે ,જ્યાં જે સાત ફેરા લીધા છે. - Gujju Desi - ગુજ્જુ દેશીૐૐૐ
.            બમબમ ભોલેમહાદેવ 

તાઃ૨૪/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં સોમવારે,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર શંકરભગવાનને બમબમ ભોલે મહાદેવથી,ઘરમાં વંદન કરીને પુંજાકરાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદનકરીને,પુંજાકરીને ઘરમા આરતીઉતરાય
માનવદેહથી સોમવારે હરહરમહાદેવથી વંદનકરી,શંકર ભગવાનની પુંજાકરાય 
હિંદુધર્મમાં શ્રીશંકરભગવાન પવિત્રદેવછે,અને પત્નિ માતાપાર્વતીથી ઓળખાય
ભારતદેહમાં પિતાહિમાલયની પુત્રીપાર્વતી,જે સમયે શંકરભગવાનનેપરણી જાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
ૐનમઃશિવાયથી સ્મરણકરી ભોલેનાથને,હરહર મહાદેવથી પવિત્રરાહે વંદનથાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનઅને પાર્વતીમાતાના,પવિત્રસંતાનની શ્રધ્ધાથીપુંજાથાય
પવિત્રસંતાન શ્રીગણેશ એ ભગ્યવિધાતાથી પુંજાય,બીજા પુત્ર કાર્તિકેય કહેવાય
જીવનમાં પવિત્ર પુત્રી અશોકસુંદરી કહેવાય,પવિત્ર પરિવારને શ્રધ્ધાથીવંદનથાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
#####################################################################

	
July 23rd 2023

પવિત્ર દુર્ગા માતાજી

 દુર્ગાના હાથમાં શોભતા શસ્ત્ર પાછળ શું છે કથા, મા ને કોણે આપ્યા હથિયાર, on-navratri-know-about-durga-mata-all-astra-and-shastra-who-gave-her-them-all
 .            પવિત્ર દુર્ગા માતાજી

તાઃ૨૩/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,શ્રધ્ધાથી માતાને વંદનકરતા અનુભવ થાય 
પવિત્રકૃપાળુ દુર્ગામાતાની પવિત્રક્રુપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી માતાનેવંદનકરાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રદેવદેવીઓ ભારતદેશમાં જન્મી,જીવના મળેલદેહપરકૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળીમને દુર્ગામાતાની જીવનમાં,એપવિત્રભાવનાથી માતાનીપુંજાથાય
માતાના પવિત્ર આશિર્વાદનો અનુભવ થાય,જે દેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
શ્રધ્ધાથી પવિત્રમાતાને વંદન કરવા,મંત્રનો ઉચ્ચાર કરી ઘરમાં આરતીકરી પુંજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા અવનીપર જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય
જીવને મળેલદેહને જગતમાંકર્મનોસંબંધમળે,જે દેહનાજીવને કૃપાએ મુક્તિમેળવાય
પ્રભુની પાવનકૃપાએ સમયે પવિત્રભારતદેશમાં,માનવદેહથી દેવદેવીથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે મળેલદેહને મુક્તિ આપીજાય
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મનાદેહના,થયેલકર્મથી જન્મમરણઆપીજાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે હિંદુધર્મની શ્રધ્ધારાખી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ અને દેવીઓની સમયે ઘરમાં ધુપદીપ કરીને આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાનીમળેલદેહને જીવનમાં,સમયે દુર્ગામાતાનીકૃપાએ સુખમળીજાય 
...અદભુતકૃપા માતાની મળે,જ્યાં ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા બોલીને વંદન કરાય.
######################################################################
July 22nd 2023

સમય મળે દેહને

 દેહથી દેવ સુધી . | From the body to God
.             સમય મળે દેહને

તાઃ૨૨/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પરમાત્માની પાવનકૃપા મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,એ જીવને જન્મમરણથી અનુભવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,નાકોઇ જીવને કોઇ પ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા સમયે અવનીપર સ્પર્શીજાય,એ પવિત્રકર્મથી દેખાય
પરમાત્માની પવિત્ર પ્રેરણામળૅ ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પ્રભુનીકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પ્રભુનીપુંજાકરીજીવાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
અવનીપરસમયે મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,જયાંસમયેપ્રભુનીકૃપાથાય
પાવનકૃપા પરમાત્માની સમયેમળૅ જીવનમાં,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ મળેલદેહને પવિત્ર્ રાહે લઈજાય
જીવનમાં દેહને સમયનો સાથ મળે,જે જીવનાદેહને આગમનવિદાય આપીજાય
.....કર્મની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય.
######################################################################

July 21st 2023

પવિત્રકર્મનોસાથ

 
.             પવિત્રકર્મનો સાથ

તાઃ૨૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પાવનકુપા મળે જીવનમાં પવિત્રપ્રેમથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને સમયે મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહના કર્મથી,જીવને આગમનવિદાયથી કર્મકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મ કરાવી જાય,જે દેહને સમયસાથે લઈ જાય 
જીવનાદેહ પર પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મથી માનવદેહ મળે એપ્રભુક્રુપા કહેવાય,જે સમયે હિંદુધર્મથી વંદન થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્ર ભારતદેશથી મળૅ,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં પવિત્રભક્તિરાહ હિંદુધર્મથી મળે,જે સમયે જીવનેમુક્તિમળીજાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 21st 2023

પવિત્રશ્રાવણ માસ

 

  
.              પવિત્રશ્રાવણ માસ 

તાઃ૨૧/૭/ ૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં જગતમાં,જે ભક્તોને પવિત્રપ્રેરણા કરી જાય 
શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવતા ભક્તોને,હિંદુધર્મમાં શ્રાવણમાસથી કૃપામળે
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
અવનીપરજીવને સમયેજન્મમરણનો સાથમળે,નાજગતમાં કોઇજીવથી દુરરહેવાય
હિંદુધર્મમાં પવિત્રતહેવારો સમયે માનવદેહને મળે,જે જીવનંમાં ભક્તિકરાવીજાય 
જીવનેધરતીપર પ્રભુકૃપાએ જન્મથીદેહમળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
જીવને સમયનીસાથે ચાલવા માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રક્રુપાએ હિંદુધર્મથી,માનવદેહથી પવિત્રરાહેજ જીવાય 
મળે ભગવાનની પવિત્રકૃપા  ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મથી ભગવાને પ્રેરણાકરી,જે મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
નામોહમાયાની ચાદરઅડે દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રમાસે પ્રભુનેઆરતીવંદનકરાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
==========================================================================
#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####
**************************************************************************

	
July 20th 2023

પવિત્ર ભક્તિરાહ

  ***મહાશિવરાત્રી . | Mahashivaratri***
.             પવિત્રભક્તિ રાહ

તાઃ૨૦/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબધ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જગતમાંજીવને જન્મથી આગમનવિદાય મળીજાય,નાકોઇ જીવથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેજીવનમાં,ભક્તિનોરાહમળે એસુખઆપીજાય
જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જે દેહને જન્મમરણથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જન્મથી જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી જીવનજીવાય
ભગવાનનીકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની સમયે આરતીકરાય
પરમાત્માનો પવિત્રકૃપાએ માનવદેહને,ભક્તિથી જીવને દેહથી મુક્તિ મળીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
################################################################


 

July 19th 2023

મંજીરાનો અવાજ

 arpana shirish saturday special traditional dhol tasha is still favourite in during ganpati festival | ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર
.             મંજીરાનો અવાજ

તાઃ૧૯/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માના પવિત્ર આશિર્વાદમળે ભક્તોને,જ્યાં મંદીરમાં સમયે મંજીરા વગાડાય
શ્રધ્ધાથીમંદીરમાં ભગવાનનીભક્તિ કરતા,ધુપદીપકરી મંજીરા વગાડીઆરતી કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
પવિત્ર શ્રધ્ધાથી મંદીરમાં ભગવાનને વંદન કરીને,તાલી પાડીને પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહથી પરમાત્માની મદીરમાં પુંજા કરતા,ભજન અને ભક્તિનોસાથમળે
પરમાત્માનીપવિત્રકૃપા જીવના માનવદેહનેમળે,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય,જે હિંદુધર્મથી પવિત્ર કૃપા આપી જાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મથી માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
જીવનેમળેલ માનવદેહ એપ્રભુનીપ્રેરણાએ મળૅ,જગતમાં પ્રભુનીપુંજાએ કૃપા મળીજાય 
અવનીપરજીવને સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ નિરાધારદેહથીબચાવી જાય
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંય પ્રભુની આરતીય કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
########################################################################

 

July 18th 2023

કૃપામળૅ પ્રભુની

 દુઃખને પણ સુખમાં બદલી દેશે મંગળવારની હનુમાન પૂજા ! જાણો કેવી રીતે કરશો પ્રભુની આરાધના ? - Gujarati News | Tuesday's Hanuman Puja will turn even sorrow into happiness! Know how to
.              કૃપા મળે પ્રભુની   

તાઃ૧૮/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહે જીવન જીવવા મળેલદેહથી,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા ના કોઇ તકલીફ અડીજાય,કે ના અપેક્ષાઅડીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને સમયેજન્મથી દેહમળે,એ ગતજન્મનાધના કર્મથી મેળવાય
જીવનેજન્મથી માનવદેહમળે એકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
પરમાત્માની પાવનકૃપા પવિત્રભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જીવનમાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપથીપુંજાથાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,ભારતદેશથી ભક્તિથી પ્રભુકૃપામેળવાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધજીવનમાં,એ પ્રભુનીપ્રેરણાએ મુક્તિમળીજાય
જીવનમાં નાઆશાઅપેક્ષા કે મોહમાયા મળીજાય,એ જીવનેસુખઆપીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
July 18th 2023

પવિત્ર નિખાલસતા

   
.             પવિત્ર નિખાલસતા

તાઃ૧૮/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાંકળ નાપકડાય કે નાછોડાય જીવનમાં,જે પવિત્ર પ્રભુકૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહને અવનીપરકર્મનોસંબંધ,એપ્રભુની પવિત્રકૃપાએ મેળવાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવનમાં પવિત્રકર્મથી જીવનજીવીજાય
કર્મનીકેડીએ નિખાલસ ભાવનાથી જીવન જીવાય,જે મળેલદેહને સુખઆપી જાય
મળેલદેહને જીવનમાં હિંદુધર્મમાં,પવિત્રમાતાની પ્રેરણા મળી જાય એકૃપા કહેવાય
જગતમાં ભગવાને હિંદુધર્મમાં દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મમરણનો સાથમળે,જે જીવનમાં કર્મનીરાહેલઈજાય
જીવનાદેહને કર્મનો સંબંધમળે,એ પ્રભુક્રુપાકહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર નિખાલસ ભાવનાનો સંબંધ રાખતા,જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય 
પાવનરાહે જીવનજીવવા જીવનમાં,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ કરી પ્રભુનીઆરતીકરાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
« Previous PageNext Page »