July 17th 2023

મળે નિખાલસપ્રેમ

   ભગવાન શિવે કહ્યું, "આ સતી આજથી મારી માતા છે" - Devendra Patel
.            મળે નિખાલસ પ્રેમ

તાઃ૧૭/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહથી અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
કુદરતની પાવનરાહ જીવને જન્મથીમળૅ,જે શ્રધ્ધાથી જીવનમાં પ્રભુપુંજા કરાય
જીવને માનવદેહમળેસમયે એપ્રભુકૃપા કહેવાય,જીવને નાકોઇઆશાઅપેક્ષાઅડે
ભગવાનની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેમીઓનો નિખાલસ પ્રેમ મળે,જે દેહનેસુખ આપીજાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને સમયે દેહ મળી જાય
મળેલ માનવદેહની માનવતાપ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર્રરાહે દેહથી જીવનજીવાય
પાવનકૃપા ભગવાનની મળેલદેહપર થાય,જે જીવનમાં ભક્તિથી સુખ મળી જાય
જન્મથીજીવને આગમનવિદાય મળીજાય,એ અવનીપર જીવને સમયસાથેલઈજાય 
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
******************************************************************

 

July 16th 2023

સમયસાથે ચાલતા

    ********
 .            સમયસાથે ચાલતા  

તાઃ૧૬/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા મળે ભારતદેશથી,એ ભગવાનનો પવિત્ર પ્રેમ મળતોજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધમળે,જે સમયનીસાથે જીવને જન્મથીમળીજાય
પરમાત્માની પાવનકૃપા જીવનેસમયેમળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
જીવને જન્મથી માનવદેહ મળે જે કર્મકરાવી જાય,એ નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલદેહથી જીવનેસમજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલમાનવદેહ એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈજાય,જે દેહને પવિત્ર્રરાહે લઈજાય 
માનવદેહને પ્રભુકૃપાએ પવિત્રરાહમળે,જે ઘરમાં શ્ર્ધ્ધાથી ધુપદીપકરી આરતી કરાય
પાવનકૃપાએ જીવનેમળેલદેહને પાવનરાહમળે,એ મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
#########################################################################

 

July 16th 2023

પ્રેમપકડીને પધારો

      ***Untitled***
.             પ્રેમપકડીને પધારો

તાઃ૧૩/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે નિખાલસપ્રેમીઓનો કૃપા કહેવાય
પરમાત્માની પાવનકૃપા દેહને પવિત્રરાહે પેરીજાય,જીવનમાંકદી નામોહમાયા અડીજાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જીવને જન્મથી અવનીપર દેહમળે,એ જીવના ગતજન્મનાકર્મથી આગમન આપી જાય 
જીવને જન્મમરણથી આગમનવિદાય મળતો જાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
અનેકદેહથી જન્મમળે જીવને,માનવદેહએકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે ચાલતા જીવના દેહને,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા કદી અડી જાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જન્મથી મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળતો જાય,જે દેહને કર્મ કરાવી જાય 
જીવનમા શ્રધ્ધારાખીને કોઇપણ કર્મ કરાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાએજ પ્રેરી જાય
ના મોહમાયાની કોઇજ અપેક્ષા રહે જીવનમાં,જયાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાજકરાય
મળે જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રપ્રેરણા,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથીજ ભક્તિ કરાય 
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
##########################################################################
July 16th 2023

પવિત્રકૃપા પકડજો

               પવિત્રકૃપા પકડજો

તાઃ૧૫/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માનીજ કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પાવનકૃપા અવનીપર જીવના મળેલમાનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રરાહેલઈજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રકૃપા પવિત્રભારતદેશથીમળે,જ્યાં સમયે પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને સુખમળીજાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ,જે જીવનેપવિત્રસમયે દેહમળતા સમજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે શ્રધ્ધાથીજ ઘરમાં પ્રભુનીપુંજા કરાઈજાય
ના મોહમાયાનો સંબંધઅડે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિ આપીજાય 
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
======================================================================


July 14th 2023

કૃપા મળેમાતાની

.  
             કૃપા મળેમાતાની

તાઃ૧૪/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મથીમળેલ માનવદેહને સમયનોસંગાથ મળે,જે અનુભવ આપી જાય
પવિત્ર પાવનકૃપા મળે માતાની જીવનમાં,એ ભારતદેશથી હિંદુધર્મથીમળીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મજ કહેવાય,જે જન્મથી મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરીઆરતીકરાય
હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં અનેકદેહથી જન્મલઈ,દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી માતાને વંદનકરી આરતીકરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથઈજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
માનવદેહપર કૃપા કરવા અનેક પવિત્રદેવ અને દેવીઓ,ભારતદેહમાં જન્મીજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જીવને જન્મમરણથીમુક્તિ આપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરવા,ઘરમાં સમયે ભગવાનની પુંજાકરાય
ભગવાનના પવિત્રનામથી માળાકરીને,પવિત્રમંત્રના જાપકરીને આરતીપુંજનકરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
####################################################################
July 14th 2023

મળે પવિત્રકૃપા પ્રભુની

  **********
.            મળે પવિત્રકૃપા પ્રભુની

તાઃ૧૪/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને અવનીપર કર્મનોસંબંધ,નાકોઇ જીવનાદેહથીકદી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને જીવનમાં સમયસાથેલઈજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
અદભુત કૃપા અવનીપર પરમાત્માની કહેવાય,ના દેહને સમયથી દુર લઈજાય
જીવનમાં પવિત્રકૃપાએ પ્રેરણા મળે પ્રભુની,જે પાવનરાહે જીવનાદેહનેપ્રેરીજાય
મળેલદેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રરાહે સુખમળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે દેહનાજીવને અંતેમુક્તિમળીજાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
જગતમાં પરમાત્માની કૃપા મળેલદેહને સમયસાથે લઈ જાય,એપ્રભુકૃપાકહેવાય    
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીજ મળે,એ સમયેસમજાય  
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર કહેવાય,ના કોઇથીકદી સમયથી દુર્રહેવાય
.....જીવના મળેલદેહને નામોહમાયાની ચાદર અડીજાય,કે નાકોઇ કર્મથી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
July 12th 2023

પ્રભુનીકૃપા સમયની

   
.             પ્રભુનીકૃપા સમયની 

તાઃ૧૨/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,એ પવિત્રપ્રેરણા ભારતદેશથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.        .
ગતજન્મના મળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,એ  જીવને જન્મ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાય 
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયનો સંગાથમળે એ પવિત્રકર્મથીદેખાય
જીવને અવનીપર અનેકદેહનો સાથમળૅ,માનવદેહસંગે નિરાધારદેહ પણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.  
ભગવાનની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે માનવદેહને સમયથી પ્રેરણા કરી જાય
સમયની સાથેચાલતા પ્રથમ સુર્યદેવને અર્ચનાકરી,ૐહ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
સુર્યદેવને વંદન કરી ઘરમાં ધુપદૉપ પ્રગટાવી દેવદેવીઓને દીવોકરી આરતી કરાય
જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય
.....જીવને અવનીપરર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
=====================================================================

 

July 12th 2023

નાલાગણી કે માગણી

**********

               નાલાગણી કેમાગણી

 તાઃ૧૨/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જ્યાં પ્રેમાળ પ્રેમીઓનો પ્રેમ મળીજાય
પવિત્રકૃપાએ માનવદેહને નિખાલસપ્રેમમળે,જે જીવનમાં સમયે પવિત્રસુખઆપીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
પવિત્રકૃપા કલમનીમાતાની જીવનમાં મળે,જે પવિત્ર રચનાની દેહને રાહ મળી જાય
પરમકૃપાળુ માતાસરસ્વતી કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે કલાઅનેકલમઆપીજાય
જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણામળે,એ થયેલરચનાથી પ્રેમીઓને વાંચન મળીજાય
કુદરતની આકૃપા જગતમાં મળેલમાનવદેહને મળે,ના કોઇદેશથી સમયેકદીદુરરહેવાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
જગતમાં કલમપ્રેમી માતા સરસ્વતી કહેવાય,જે માનવદેહથી પવિત્રરચનાઓ થઈજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,એ દેહને કલમઅને કલાનીપ્રેરણાકરીજાય
જીવને મળેલ માનવદેહથી અનેકપવિત્રરાહે જીવાય,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવને સમયે માનવદેહ મળે,અંતે જન્મમરણથીમુક્તિમળીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
###################################################################

July 11th 2023

પવિત્ર કૃપા પ્રેમની

 
.            પવિત્ર કૃપા પ્રેમની

તાઃ૧૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની માનવદેહને પ્રેરણાકરે,જે પવિત્રકૃપાએ પ્રેમ આપી જાય
જગતમાં જીવને સમયે માનવદેહજ મળે,જે ગતજન્મનાદેહના કર્મથીજ મળી જાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની અદભુતકૃપા છે,જે જગતમાં જીવને મળૅલમાનવદેહનેદેખાય
સમયનો સંગાથ મળે માનવદેહને,એ ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રપ્રેરણામળે,જે પવિત્રપ્રેમીઓના સાથથી અનુભવાય
કુદરતની આપવિત્રકૃપા દેહપરકહેવાય,એ માનવદેહને જીવનમાં પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણાએ જન્મથી માનવદેહ મળે,એ દેહનેકર્મઆપીજાય
નિરાધારદેહથી મળેલ દેહને નાકર્મની કેડીમળે,કે નાજન્મમરણનો સંબંધ મેળવાય 
પરમાત્માની પવિત્રલીલા જગતમાં ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાકહેવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,એ ભક્તોનેપવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
((((((((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))))

July 10th 2023

શ્રધ્ધાથી ભક્તિ

 સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી
.             શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૧૦/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેંમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રભારતદેશ કહેવાય જ્યાંપરમાત્માદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે અવનીપર જીવને જન્મમરણથી અનુભવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવને,એ જન્મથી માનવદેહમળતા ભક્તિરાહેલઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાથી જીવનમાં પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ભગવાનની પુંજા કરાવી જાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુએ પવિત્રદેહ લીધા જેમની ભક્તિકરાય
જીવનેજન્મથીપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીમળે
નિરાધારદેહને જીવનમાં નાકર્મનીરાહ મળે,નાદેહને કોઇ પવિત્રકર્મની પ્રેરણા થાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 

« Previous PageNext Page »