July 12th 2023

નાલાગણી કે માગણી

**********

               નાલાગણી કેમાગણી

 તાઃ૧૨/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જ્યાં પ્રેમાળ પ્રેમીઓનો પ્રેમ મળીજાય
પવિત્રકૃપાએ માનવદેહને નિખાલસપ્રેમમળે,જે જીવનમાં સમયે પવિત્રસુખઆપીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
પવિત્રકૃપા કલમનીમાતાની જીવનમાં મળે,જે પવિત્ર રચનાની દેહને રાહ મળી જાય
પરમકૃપાળુ માતાસરસ્વતી કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે કલાઅનેકલમઆપીજાય
જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણામળે,એ થયેલરચનાથી પ્રેમીઓને વાંચન મળીજાય
કુદરતની આકૃપા જગતમાં મળેલમાનવદેહને મળે,ના કોઇદેશથી સમયેકદીદુરરહેવાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
જગતમાં કલમપ્રેમી માતા સરસ્વતી કહેવાય,જે માનવદેહથી પવિત્રરચનાઓ થઈજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,એ દેહને કલમઅને કલાનીપ્રેરણાકરીજાય
જીવને મળેલ માનવદેહથી અનેકપવિત્રરાહે જીવાય,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવને સમયે માનવદેહ મળે,અંતે જન્મમરણથીમુક્તિમળીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment