July 27th 2023

ભક્તિની પવિત્રપ્રેરણા

 
.             ભક્તિની પવિત્રપ્રેરણા

તાઃ૨૭/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ વવ

અવનીપર સમયે ભગવાનની કૃપાએ,જીવને જન્મથી મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે દેહને સમયસાથે લઈ જાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મમરણનો સંગાથમળૅ જીવને,જે પ્રભુનીપવિત્રકૃપાએ સમજાય
જીવનાદેહને પ્રભુનીકૃપાએ દેહને,બાળપણ જુવાની અને ઘેડપણમળીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા ભગવાનને,વંદન કરીનેજ પ્રાર્થનાકરાય
પરમાત્માના દેહથી હિંદુધર્મમાં પ્રેરણાકરવા,પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
માનવદેહને પવિત્ર પ્રેરણામળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળૅ ભક્તોને,જે ભારતદેશમાં દેવદેવીઓથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીભક્તિ કરવાની,પવિત્રપ્રેરણા ભક્તોનેમળતીજાય
શ્રધ્ધાથીઘરમાંજ ભગવાનની પુંજા કરવા,ભગવાનંથી પવિત્રપ્રેરણા મળીજાય 
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment