July 29th 2023

પ્રેમની પાવનરાહ

 
.             પ્રેમની પાવનરાહ   

તાઃ૨૯/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પરંમાત્માની અવનીપર,જે જન્મથી મળેલદેહને અનુભવ આપીજાય
નાલાગણી માગણીની અપેક્ષારહે જીવનમાં,જે પરમાત્માથી પાવનરાહે લઈજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
પાવનકૄપા પરમાત્માની મળે મળેલદેહને,જે દેહને પ્રેમની પાવનરાહે લઈ જાય
સમયનીરાહે ચાલતા માનવદેહને ભગવાનની,પવિત્રકૃપાએ દેહનેસુખ મળીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા.પ્રભુકૃપાએ પાવનરાહ મળે
જીવનમાં કર્મનો સંબંધ જીવના દેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાવૉ જાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહનૅ.જ્યાં સમયે ધરમા ધુપદીપકરીપુંજાકરાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી કર્મનીરાહમળૅ,એ પવિત્રદેવદેવીઓની પુંજા ક્રરાય
અનેકપવિત્રદેહથી ભગવાનને ભારતદેશથીકૃપાકરી,સમયે જીવનેમુક્તિઆપીજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment