July 20th 2022

આવતીકાલને સમજજો

  ***OHM ॐ AUM-SIVOHM***
            .આવતીકાલને સમજજો

તાઃ૨૦/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પાવનરાહે સમયે લઈ જાય
સુખનો સાગર એજ કૃપા અવનીપર,એ જીવના દેહને સમજણ આપી જાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
જીવપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,એ અવનીપરના આગમને સમજાય
ધરતીપર જીવને અનેકદેહથી જન્મમળે,એજીવના ગતજન્મનાદેહથી મેળવાય
જીવને પશુપક્ષીપ્રાણીજાનવરનો દેહ મળે,જે અવનીપર નિરાધારદેહ કહેવાય
સમયે માનવદેહ મળે જીવને જગતમાં,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
મળેલમાનવદેહ એ કૃપાપ્રભુની જે જીવનમાં સમયની સમજણ સાથે લઈજાય
જીવનમા કર્મનોસંબંધ મનવદેહનો,એદેહને ભુતકાળથી બચાવીને જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે દેહને સમજાઈ જાય
આવી આંગણે પરમાત્માનો પ્રેમ મળે,એ પવિત્રકૃપાએ જીવને સુખ આપીજાય 
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
*****************************************************************
July 19th 2022

પવિત્ર પ્રેરણા મળી

 ***Swaminarayan Vadtal Gadi (SVG) (@vadtalgadi) / Twitter***
              પવિત્ર પ્રેરણા મળી  

તાઃ૧૯/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પવિત્ર ભક્તોનો,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયનીસાથે ચાલતા ભગવાનની પાવનકૃપા,મળેલદેહને પાવનરાહે લઈ જાય 
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ મંદીરમાં આરતી કરાય,સંગે શ્રધ્ધાથી ભજન ગવાય
પવિત્રપ્રેમાળ ભક્તોનો સંગાથ મળીજાય,જે સમયસર ભગવાનને વંદન કરાય 
વડતાલના પવિત્રધામથી સ્વામીનારાયણના,આચાર્યના આશિર્વાદ મળી જાય
એ ભક્તોની સાચી શ્રધ્ધાળુ ભક્તિથી,પવિત્ર મંદીરની રચના સમયે થઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
સમયની સાથે ભક્તિ કરવા પ્રેરણા મળી,જે વડતાલધામનુ મંદીર કરાઈ જાય
પવિત્રસંતો ભગવાનની પુંજા કરવા સમયેઆવી જાય,જે પવિત્ર મંદીર કહેવાય
લાગણીમોહને દુર રાખીને આવતા,વડતાલના આચાર્યના આશિર્વાદ મળીજાય
જીવને મળેલદેહ પર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને અંતે મુક્તિની કૃપા થાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
###################################################################

July 19th 2022

જીવનની પવિત્ર જ્યોત

**ઘટ સ્થાપના માટે 4 મુહૂર્ત; કોરોના અને લોકડાઉનને કારણે ઓછી પૂજા સામગ્રી અને સરળ વિધિથી પૂજા કરો | Chaitra Navratri 2021 Ghatasthapana Muhurat Date Time; Chaitra Navratri Puja ...** 
             જીવનની પવિત્ર જ્યોત
 
તાઃ૧૯/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં કર્મ કરાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
લાગણીમોહને દુરરાખીને જીવનજીવતા,માનવદેહને પવિત્રકર્મનો સાથ મળીજાય
મળેલદેહના જીવને પ્રેરણા મળે જીવનમાં,એ પ્રભુની પ્રેરણાએ ભક્તિ કરાવીજાય
અવનીપર પાવનકૃપા પરમાત્માનીછે,જે જીવના મળેલદેહને પ્રેરણાથી અનુભવાય
મળૅલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સત્કર્મથી જીવની જ્યોતપ્રગટીજાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
પરમાત્માના દેહની સમયે પવિત્રસંતની પ્રેરણામળે,જે જીવનમાં સદમાર્ગે લઈજાય 
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહનાજીવથી મુક્તિમાર્ગેજવાય
મળેલદેહના જીવને સમયની સાથેજ ચલાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુતપ્રેરણા પરમાત્માની અવનીપર,જે જગતમાં મળેલદેહને પ્રેરણાથીઅનુભવાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 18th 2022

પવિત્રપ્રેમની સમજ

              પવિત્રપ્રેમની સમજ

તાઃ૧૮/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપાય મળી જાય
મળે પવિત્રપ્રેમ જીવનસંગીનીનો દેહને,જે મળેલદેહનીઆંગળી પકડીજાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
માનવદેહને જીવનમાં શ્રધ્ધાની ભક્તિથી,પાવનરાહ મળે એ પ્રેમ કહેવાય
નિખાલસપ્રેમની નાકોઇ અપેક્ષા જીવનમાં રહે,એ પાવનક્રુપા પ્રભુની થાય
જીવને મળૅલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ગતજન્મનો પ્રેમ દેહને મલિ જાય
ના મોહમાયાનો સંગાથ રહે એજ,પ્રભુની કૃપાએ સમયે નજીક લાવી જાય
....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
જગતમાં નાકોઇ જીવના દેહની તાકાત,કે એ સમયથી દુર રહી જીવી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લઈ,ભારતદેશને પ્રભુજ પવિત્રદેશ કરી જાય
હિન્દુધર્મ જગતમાં પવિત્ર ધર્મ થયો,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્ર નિખાલસ પ્રેમ મળે મને,જે ગતજન્મના દેહના પવિત્રપ્રેમથી મેળવાય
.....એ પવિત્રપ્રેમની કેડી મળી દેહને,જે જીવનમાં સમયની સાથેજ લઈ જાય.
###############################################################

 

July 17th 2022

ભગવાનની પવિત્રકૃપા

 ***હૃદયનો પ્રેમ Hradyano Prem*** 
            ભગવાનની પવિત્રકૃપા
તાઃ૧૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં સમયે માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીંં મળીજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા મળી,જ્યાં અનેકદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાનની કૃપા થઈજાય
જગતમાં મળેલ માનવદેહને હિન્દુધર્મથી,પ્રેરણા મળે જે ભક્તિકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણથી સંબંધ મળે,એજ કર્મનીકેડીથી મળતોજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,ભગવાનની ભક્તિની પ્રેરણામળી
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,મંદીરમાં વંદન કરીનેપુંજાય
ત્યાં પરમાત્માની કૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય 
દેહને જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા રહે,એજ ભગવાનનીકૃપાકહેવાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
#####################################################################

 

July 14th 2022

ભક્તિનો પરિવાર

 જય જલારામ ।। - જય જલારામ બાપા જય માં વીરબાઈ ☺ | Facebook
.            .ભક્તિનો પરિવાર 

તાઃ૧૪/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ગુજરાતના વિરપુરગામમાં પવિત્ર,ઠક્કર પરિવાર પ્રભુની પ્રેરણાએ જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળી,જે ભુખ્યાને ભોજન કરાવીજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જીવને જન્મમરણનોસંબંધ એપ્રભુનીકૃપા,ભક્તિરાહેજીવતા મુક્તિમળીજાય
મળેલદેહથી શ્રીજલારામ ભુખ્યાને ભોજન આપતા,ભુખ્યાનો પ્રેમ મેળવાય
પરમાત્માએ પ્રેરણાકરી પત્નિવિરબાઈને,જે ભગવાનને ભોજન આપવાજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવાની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ઠક્કર પરિવારની માનવદેહને પ્રેરણા મળી,જ્યાં પરમાત્માની કૃપામળીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી,હિંદુધર્મ પવિત્ર કરી જાય
શ્રી જલારામથી ભગવાને જન્મ લીધો.જે જગતમાં પવિત્રસંતથી ઓળખાય 
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
######################################################################

	
July 14th 2022

વ્હાલા શ્રી સાંઇબાબા

સાચા હૃદયથી સાંઇબાબાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે - Saurashtra Times
.          .વ્હાલા શ્રી સાંઇબાબા    

તાઃ૧૪/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રધર્મના વ્હાલા સંત પાર્થીવગામથી,શેરડીમાં આવી કૃપા કરી જાય
અદભુત પ્રેમાળ એસંત થયા,જે જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરણાકરીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે પવિત્રસંતની કૃપા થાય
જીવનુ અવનીપરનુ આગમન એદેહથીમળે,માનવદેહએ પવિત્રકૃપાકહેવાય
ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી બાબાએ,ના ધર્મની કોઇ સાંકળને પકડાય
સાંઇબાબા પવિત્રસંતથયા ભારતમાં,જે પ્રભુનીસેવાની આંગળી ચીંધીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
અવનીપરનુ આગમન એજીવને દેહથીમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં જાનવરપ્રાણીપશુપક્ષી એનિરાધારદેહ કહેવાય એસમયે મળી જાય
માનવદેહ એપભુની પવિત્રકૃપાએ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
માનવદેહને પવિત્રપ્રેરણાકરી બાબાએ,જે ૐ શ્રીસાંઇનાથાયનમઃથી પુંજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
જીવને સંબંધ અવનીપર માનવદેહથી,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
સાંઇબાબાની પવિત્રપ્રેરણા મળેલદેહના ધર્મની,જે શ્રધ્ધાસબુરીથી પુંજનથાય
જીવનુ આગમન એજન્મથી મળે,જે અવનીપર સમયની સાથે દેહને લઈજાય
પાવનકૃપા પવિત્રવ્હાલા સંતની માનવદેહપર,જેજીવને અંતેમુક્તિ આપી જાય 
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
July 13th 2022

વ્હાલા પવિત્રમાતા

 લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને જ કેમ વર્યાં? | Mahalakshmi, Lord Vishnu Marriage
.            વ્હાલા પવિત્રમાતા

તાઃ૧૩/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,એ વ્હાલા પવિત્ર લક્ષ્મી માતા કહેવાય
અવનીપરના માનવદેહને માતાનીકૃપાએ,જીવનમાં ધનની કૃપા એ કરીજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્ર કૃપાથીજ જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની પુંજા કરાય,સંગે વિષ્ણુભગવાનને વંદન કરાય
માતાની પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય,ના કોઇ અપેક્ષાય રખાય
વ્હાલો મમ્મીનો પ્રેમમળે મને જીવનમાં,ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પવિત્રક્રુપા મળે મને માતાની જીવનમાં,જીવનમાં સમયની સાથે વંદન કરાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મી માતાથી પુંજાય,જે ભક્તોને પવિત્રકૃપાએઅનુભવાય
માતાપિતાના પ્રેમની પવિત્રકૃપા મળી જીવનમાં,નાકોઇ આશા દેહથી રખાય
જીવનમાં કૃપા મળતા માતાની,પરિવારને પણ પવિત્રપ્રેમથીજ જીવન જીવાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પરમાત્માની કૃપાએજીવને માનવદેહમળે,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
માનવદેહથી સવાર સાંજ માતાને વંદન કરાય,એ જીવનમાં સુખ આપી જાય
ભારતદેશમાં પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મી કૃપા કરી જાય
જગતમાં હિંદુ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઇ જાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
###################################################################


	
July 13th 2022

મોહમાયાની લાકડી

  ऋते ज्ञानाद् न मुक्ति: – Gujaratmitra Daily Newspaper
.           મોહમાયાની લાકડી

તાઃ૧૩/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કળીયુગની અદભુતલીલા અવનીપર,એ મળેલદેહને સમયે અનુભવ આપીજાય
જગતમાં નાકોઇ દેહથી દુર રહેવા છટકાય,એ કુદરતની સમયનીકેડી કહેવાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સત્કર્મથીજ જીવન જીવાય
સુખદુખનો સંગાથ મળેલ દેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે ના કોઇ દેહથી સમયથી દુરરહેવાય
સતયુગ કળીયુગ એ પરમાત્માની કૄપા,જે મળેલદેહને જીવનમાં કર્મથીજ ચલાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
જીવને પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલમાનવદેહને ભક્તિ આપીજાય
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જેની જગતમાં ભક્તોથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને નામોહમાયાની કેડી અડે,એ જીવને મળેલદેહને પવિત્રકરીજાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
####################################################################

	
July 12th 2022

શ્રી ગણેશ ભાગ્યવિધાતા

 Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો - Desh ki Aawaz
.           શ્રી ગણેશ ભાગ્યવિધાતા

તાઃ૧૨/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
ભગવાને પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળૅલદેહને કર્મ આપીજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
માતા પાર્વતીના એ વ્હાલા પવિત્ર સંતાન,શ્રીગજાનંદ ગણપતિ કહેવાય
પવિત્રકૃપા મળી છે પિતા શંકરભગવાનની,એ વિઘ્નહર્તાથી ઓળખાય
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહનીપુંજાથી,જીવનમાં પવિત્રરાહમળીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
અવનીપરનુ આગમન એ જીવનુછે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહને જીવનમાં શ્ર્ધ્ધાથી ભક્તિ કરવા,વિઘ્નહર્તા શ્રીગણેશનેપુંજાય
જીવનાદેહને કર્મનો સંબંધ જે જન્મમરણથી,આગમનવિદાય આપી જાય
ઘરમાં કોઇપણ પવિત્રપ્રસંગમાં,શ્રીગણેશને ૐ શ્રી ગણેશાયનમઃથીપુંજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
################################################################
« Previous PageNext Page »