July 13th 2022

મોહમાયાની લાકડી

  ऋते ज्ञानाद् न मुक्ति: – Gujaratmitra Daily Newspaper
.           મોહમાયાની લાકડી

તાઃ૧૩/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કળીયુગની અદભુતલીલા અવનીપર,એ મળેલદેહને સમયે અનુભવ આપીજાય
જગતમાં નાકોઇ દેહથી દુર રહેવા છટકાય,એ કુદરતની સમયનીકેડી કહેવાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સત્કર્મથીજ જીવન જીવાય
સુખદુખનો સંગાથ મળેલ દેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે ના કોઇ દેહથી સમયથી દુરરહેવાય
સતયુગ કળીયુગ એ પરમાત્માની કૄપા,જે મળેલદેહને જીવનમાં કર્મથીજ ચલાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
જીવને પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલમાનવદેહને ભક્તિ આપીજાય
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જેની જગતમાં ભક્તોથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને નામોહમાયાની કેડી અડે,એ જીવને મળેલદેહને પવિત્રકરીજાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
####################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment