July 19th 2022

જીવનની પવિત્ર જ્યોત

**ઘટ સ્થાપના માટે 4 મુહૂર્ત; કોરોના અને લોકડાઉનને કારણે ઓછી પૂજા સામગ્રી અને સરળ વિધિથી પૂજા કરો | Chaitra Navratri 2021 Ghatasthapana Muhurat Date Time; Chaitra Navratri Puja ...** 
             જીવનની પવિત્ર જ્યોત
 
તાઃ૧૯/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં કર્મ કરાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
લાગણીમોહને દુરરાખીને જીવનજીવતા,માનવદેહને પવિત્રકર્મનો સાથ મળીજાય
મળેલદેહના જીવને પ્રેરણા મળે જીવનમાં,એ પ્રભુની પ્રેરણાએ ભક્તિ કરાવીજાય
અવનીપર પાવનકૃપા પરમાત્માનીછે,જે જીવના મળેલદેહને પ્રેરણાથી અનુભવાય
મળૅલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સત્કર્મથી જીવની જ્યોતપ્રગટીજાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
પરમાત્માના દેહની સમયે પવિત્રસંતની પ્રેરણામળે,જે જીવનમાં સદમાર્ગે લઈજાય 
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહનાજીવથી મુક્તિમાર્ગેજવાય
મળેલદેહના જીવને સમયની સાથેજ ચલાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુતપ્રેરણા પરમાત્માની અવનીપર,જે જગતમાં મળેલદેહને પ્રેરણાથીઅનુભવાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment