July 12th 2022

પ્રેમ નિખાલસમળે

નિખાલસ પ્રેમ અને પ્રેમની કબુલાતમાં સચ્ચાઈનો રણકો – Gujaratmitra Daily Newspaper
.            પ્રેમ નિખાલસમળે

તાઃ૧૨/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

નિખાલસપ્રેમ મળ્યો જીવનમાં પ્રેમીઓનો,એ જીવનમાં આનંદ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએજ સમયેસંગાથ મળ્યો,જ્યાં મને પવિત્રપ્રેમ મળ્યો
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
માનવદેહને પ્રભુનીકૃપાથી રાહમળૅ,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જ્યાં ભગવાન અનેકદેહથી ભારતમાંજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનરાહે જીવનજીવતા નિખાલસપ્રેમ મળે,એ સમયે પવિત્રપ્રેમ આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
જીવને મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરતા,જીવનમાં પ્રભુનીપવિત્રકૃપા મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસબંધ,જે જીવને અવનીપરજન્મમરણ આપીજાય
સમયની સાથે ચાલતા દેહને પવિત્રપ્રેમમળૅ,એ નિખાલસ પ્રેમીઓનો કહેવાય
અદભુતકૃપા જીવનમાં ભગવાનની મળી,જે પવિત્રપ્રેમ માનવદેહને આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
*********************************************************************

	
July 11th 2022

પ્રગટે જ્યોત જીવનની

 શું તમે જાણો છો દીવો પ્રગટાવવાનાં ફાયદાઓ વિશે, તમારી આવનારી 7 પેઢીઓનું ખુલી જશે નસીબ 
.           .પ્રગટે જ્યોત જીવનની  

તાઃ૧૧/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય 
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################

	
July 11th 2022

શ્રી ભોલેનાથ મહાદેવ

ભોળા મહાદેવ|Bhola mahadev|New kirtan bhajan|Hiralben Ahir|Audio 2022 - YouTube
 .           શ્રી ભોલેનાથ મહાદેવ

 તાઃ૧૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભગવાને ભારતદેશમાં,જે શ્રીશંકર ભગવાનથી ઓળખાય
જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ થયા,એ પવિત્ર ભોલેનાથ કહેવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહછે,જેમના શિવલીંગને દુધ અર્ચનાકરાય
પરમકૃપાળુ એ ભોલેનાથ છે,જે જટાથી ભારતમાં પવિત્રગંગાને વહાવી જાય
અવનીપર માનવદેહના જીવને,ગંગાના પાણીથી અર્ચનાથી મુક્તિ મળી જાય
જીવનેઅવનીપર જન્મથીકર્મનોસાથ મળે,પ્રભુની અદભુતલીલાને પારખીજીવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનની પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જેમના પવિત્રપુત્ર ગણેશ કહેવાય
શ્રીગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,જેમની ઘરમાંજ પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ૐ શ્રીગણેશાય નમઃ,સંગે પત્નિરીધ્ધીસિધ્ધીનીપુંજાથાય
શ્રી શંકરભગવાન પ્રભુનો પવિત્રદેહ છે,જેકૃપાએ ભક્તના જીવનેમુક્તિઆપીજાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 
July 10th 2022

સમયની પાવનકેડી

૦૦૦૦૦૦
.           સમયની પાવનકેડી

તાઃ૧૦/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપરના આગમનને સમયથીસમજાય,માનવદેહને કર્મથીસાથમળીજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ જીવને માનવદેહથી જન્મમળી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સંગાથ મળે,એ આજકાલથી દેહ ચાલી જાય
જીવનમાં પવિત્રરાહે ચાલવા પ્રભુનીપુંજા કરાય,જેદેહને પાવનરાહેલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઇજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
નાકોઇ દેહની તાકાત અવનીપર જીવનમાં,સમયને સમજીને જીવંનજીવાય
સમય સમજીને જીવનજીવતા માનવદેવને,પરમાત્માની પાવનકૄપા મળીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,એમાનવદેહથી ઘરમાં પુંજાથાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પ્રભુએ,જે ભારતદેશને પવિત્રકરીજાય 
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

	
July 9th 2022

પ્રેમને પકડજે

આ દસ સ્થળે આજે પણ જોવા મળે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા ની પ્રેમલીલા - MT  News Gujarati

.          પ્રેમને પકડજે     

તાઃ૯/૭/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     
      
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય
એ જીવને મળેલ માનવદેહને સમયે લઈ જાય,જ્યાં પવિત્ર પ્રેમને પકડાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ માનવદેહને શ્રધ્ધાભક્તિથી પ્રેરી જાય
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના કોઇથી દુરરહીને જીવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને પવિત્રરાહ મળે,એજ પવિત્રકર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે દેહને સત્માર્ગે દોરીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખમળી જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,જન્મમરણથી અંતે મુક્તિ મળીજાય
અવનીપરનુ આગમનજીવનુ પ્રભુનીકૃપાએ,જે દેહથી જીવનમાં સત્કર્મ થઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ આવીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
*******************************************************************

	
July 8th 2022

પાવનપ્રેમ પ્રભુનો


.          પાવનપ્રેમ પ્રભુનો

તાઃ૮/૭/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ       

અવનીપર જીવને મળેલ માનવદેહને,પ્રભુકૃપાએ કર્મનો સંબંધ મળી જાય
પંવિત્રકર્મની રાહમળે મળેલદેહને જીવનમાં,જ્યાં ભગવાનનીપાવનકૃપાથાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
જીવને સંબંધઅવનીપર અનેકદેહથી,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સમજણમળે,એદેહને અનુભવથીસમજાય
માયા મોહ અને લાગણીથી દુર રહેવા,પરમાત્માની પાવન કૃપા દેહપરથાય
પવિત્ર પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપને પ્રગટાવીનેજ આરતી કરાય 
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
મળેલદેહના જીવને પ્રભુની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
કુદરતની પવિત્રલીલાનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે સમયને સમજીનેચલાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપાએ દેહથી પવિત્રકર્મ કરાય
પવિત્રકૃપાએ મળેલમાનવદેહના જીવને,પરમાત્માની કૃપાએ મુક્તિ મળીજાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
   
July 8th 2022

સમયનો સાંકળ

પ્રેમ - વિકિપીડિયા
.           સમયની સાંકળ

તાઃ૮/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ સમયની સાથે મળતો જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
ધરતીપર જીવને સમયેદેહ મળીજાય,જે મળેલદેહથી જીવથી અનુભવાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,એ જીવને ના સમયથી સમજાય
પરમાત્માએ લીધેલા દેહને વંદન કરીને,મળેલ માનવદેહથી પુંજન કરાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપાથઈ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
જીવને મળેલદેહનેજ આગમનવિદાયમાં,ઉંમરનો સંગાથ દેહને મળી જાય
માનવદેહની જીઅનની જ્યોત પ્રગટે,જ્યાં ધ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,નાકોઇ તકલીફ કે કોઇઆફત અડી જાય
....ંમળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે દેહને થઈ રહેલ કર્મથી સમજાય.
###############################################################

July 7th 2022

પવિત્ર જ્યોત જીવનની

નિયમિત ઘીનો દીવો કરવાનું છે ખુબ જ મહત્વ.. જાણો ઘીના દીવાના લાભ વિશે..

.                      પવિત્ર જ્યોત જીવનની

તાઃ૭/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,એ પરમાત્માની  કૃપા કહેવાય
અવનીપરનુ આગમન જીવને સમયે મળે,જે ગતજન્મના કર્મથીજ મેળવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
જગતમાં મળેલદેહમાં માનવદેહએ કર્મનો સંગાથ,નિરાધારદેહ એ ભટકીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅને પક્ષીનો દેહ મળે,ના અપેક્ષાએ જીવાય
અદભુતલીલા અવનીપર મળેલદેહની,જે નાકોઇ દેહથી સમયને કદી પકડાય
જીવપર પરમાત્માની પાવનકૄપા થાય,જે નિરાધાર દેહથી જીવને બચાવીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
માનવદેહને પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાવીજાય
ભારતદેશની ધરતીને જગતમાં પવિત્રકરવા,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,એ દુનીયામા પવિત્રદેશકહેવાય
મળેલદેહને જીવનમાં ભક્તિનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 7th 2022

જય શ્રી મેલડીમાતા

 ***100 Best Images, Videos - 2022 - જય માં મેલડી - WhatsApp Group, Facebook Group, Telegram Group*** 
.            જય શ્રી મેલડીમાતા

તાઃ૭/૭/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મના પવિત્ર તહેવારોમાં, પરમાત્માના અનેકદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રકૃપા પરમાત્માના અનેક દેહને,મળેલ માનવદેહને પવિત્રકૃપા મળી જાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
જીવનેઅવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મમાં ઘરમાં માતાની પુંજાથાય
નવરાત્રીના પવિત્ર તહેવારોજ ભારતદેશમાં,માતાજીને ગરબેઘુમીને વંદન કરાય
દુનીયામાં હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રભુકૃપાએ,સમયે માનાદેહથી પુંજન કરાય
પવિત્ર નવરાત્રીમાં મેલડીમાતાને ધુપદીપકરી,જય મેલડી માતાથી અર્ચના થાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
માનવદેહને ભગવાનની કૃપા મળે હિંંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધાથી દેવદેવીઓને પુંજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મી,દેશને જગતમાં પવિત્રદેશ કરી જાય
જીવનમાં જીવના મળેલદેહને પવિત્રરાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીવંદનકરાય
પાવનકૃપા શ્રી મેલડીમાતાની મળે,જ્યાં શ્રધ્ધાથી વંદનકરી માતાનીઆરતીકરાય
....પવિત્ર શ્રીમેલડી માતાને હિંદુ તહેવારમાં,જય મેલડીમાતાને ધુપદીપથી વંદન કરાય.
#####################################################################
July 7th 2022

પવિત્ર સંગાથ

 ++++++
.            .પવિત્ર સંગાથ

તાઃ૭/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રરાહ મળે મળેલદેહને,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનમાં સમયે પવિત્ર પ્રેમ મળે,એ મળેલદેહને સુખ આપીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
નિખાલસ પ્રેમમળે પ્રેમીઓનો,જે પાવનરાહે જીવન જીવાડી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પ્રેરણા મળતીજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે હિંદુધર્મથી,જ્યાં ભગવાનની પુંજા કરાય
કૃપા મળે ભગવાનની જીવનમાં,જે મળેલદેહના જીવનેય સમજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
જીવનેસંબંધ અવનીપર,જે સમયે જન્મમરણથી અનેકદેહ મળીજાય
ભગવાનપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,માનવદેહને પ્રેમ મળી જાય
પરમાત્માએ લીધેલદેહની પવિત્રભાવનાથી,પુંજાકરતા કૃપા મળીજાય
સમયે જીવને અવનીપર જન્મમરણથી,પ્રભુ કૃપાએ મુક્તિ મળીજાય 
....એ પવિત્રકૃપા પરમાત્માની,જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય.
#############################################################
« Previous PageNext Page »