July 11th 2022

શ્રી ભોલેનાથ મહાદેવ

ભોળા મહાદેવ|Bhola mahadev|New kirtan bhajan|Hiralben Ahir|Audio 2022 - YouTube
 .           શ્રી ભોલેનાથ મહાદેવ

 તાઃ૧૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભગવાને ભારતદેશમાં,જે શ્રીશંકર ભગવાનથી ઓળખાય
જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ થયા,એ પવિત્ર ભોલેનાથ કહેવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહછે,જેમના શિવલીંગને દુધ અર્ચનાકરાય
પરમકૃપાળુ એ ભોલેનાથ છે,જે જટાથી ભારતમાં પવિત્રગંગાને વહાવી જાય
અવનીપર માનવદેહના જીવને,ગંગાના પાણીથી અર્ચનાથી મુક્તિ મળી જાય
જીવનેઅવનીપર જન્મથીકર્મનોસાથ મળે,પ્રભુની અદભુતલીલાને પારખીજીવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનની પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જેમના પવિત્રપુત્ર ગણેશ કહેવાય
શ્રીગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,જેમની ઘરમાંજ પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ૐ શ્રીગણેશાય નમઃ,સંગે પત્નિરીધ્ધીસિધ્ધીનીપુંજાથાય
શ્રી શંકરભગવાન પ્રભુનો પવિત્રદેહ છે,જેકૃપાએ ભક્તના જીવનેમુક્તિઆપીજાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment