July 7th 2022

પવિત્ર જ્યોત જીવનની

નિયમિત ઘીનો દીવો કરવાનું છે ખુબ જ મહત્વ.. જાણો ઘીના દીવાના લાભ વિશે..

.                      પવિત્ર જ્યોત જીવનની

તાઃ૭/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,એ પરમાત્માની  કૃપા કહેવાય
અવનીપરનુ આગમન જીવને સમયે મળે,જે ગતજન્મના કર્મથીજ મેળવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
જગતમાં મળેલદેહમાં માનવદેહએ કર્મનો સંગાથ,નિરાધારદેહ એ ભટકીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅને પક્ષીનો દેહ મળે,ના અપેક્ષાએ જીવાય
અદભુતલીલા અવનીપર મળેલદેહની,જે નાકોઇ દેહથી સમયને કદી પકડાય
જીવપર પરમાત્માની પાવનકૄપા થાય,જે નિરાધાર દેહથી જીવને બચાવીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
માનવદેહને પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાવીજાય
ભારતદેશની ધરતીને જગતમાં પવિત્રકરવા,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,એ દુનીયામા પવિત્રદેશકહેવાય
મળેલદેહને જીવનમાં ભક્તિનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment