July 14th 2022

ભક્તિનો પરિવાર

 જય જલારામ ।। - જય જલારામ બાપા જય માં વીરબાઈ ☺ | Facebook
.            .ભક્તિનો પરિવાર 

તાઃ૧૪/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ગુજરાતના વિરપુરગામમાં પવિત્ર,ઠક્કર પરિવાર પ્રભુની પ્રેરણાએ જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળી,જે ભુખ્યાને ભોજન કરાવીજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જીવને જન્મમરણનોસંબંધ એપ્રભુનીકૃપા,ભક્તિરાહેજીવતા મુક્તિમળીજાય
મળેલદેહથી શ્રીજલારામ ભુખ્યાને ભોજન આપતા,ભુખ્યાનો પ્રેમ મેળવાય
પરમાત્માએ પ્રેરણાકરી પત્નિવિરબાઈને,જે ભગવાનને ભોજન આપવાજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવાની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ઠક્કર પરિવારની માનવદેહને પ્રેરણા મળી,જ્યાં પરમાત્માની કૃપામળીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી,હિંદુધર્મ પવિત્ર કરી જાય
શ્રી જલારામથી ભગવાને જન્મ લીધો.જે જગતમાં પવિત્રસંતથી ઓળખાય 
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment