July 21st 2022

અદભુતલીલા પ્રેમની

 
.            અદભુતલીલા પ્રેમની

તાઃ૨૧/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહથી જીવનમાં,ના કદીય સમયથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
જગતમાં માનવદેહને અનેકરાહે પ્રેમ મળે,ના કોઇદેહથી કદી છટકાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા દેહનેમળીજાય
માનવદેહથી અનેકરાહે પ્રેમમળે દેહને,નિખાલસપ્રેમ એ પવિત્રકહેવાય
કળીયુગમાં સમયની સાથે ચાલતા પ્રેમ મળે,ના અપેક્ષાએ અડી જાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
અનેકરાહે પ્રેમ મળે જીવનમાં માનવદેહને,નાઆશા અપેક્ષાય મળીજાય
કુદરતની અદભુતલીલા કળીયુગની અવનીપર,નાકોઇદેહથીકદી છટકાય
જીવનમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળે,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવના ગતજન્મનાકર્મથી મળે
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment