July 24th 2022

પવિત્ર નજર પડી

  હનુમાનજીની મૂર્તિ લગાવતાં પહેલાં ધ્યાનમાં રાખો આ બાબતો, નકારાત્મક શક્તિઓ અને જીવનની મુશ્કેલીઓથી મળશે છૂટકારો
.              .પવિત્ર નજર પડી

 તાઃ૨૪/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સંકેત મળી જાય
 પવિત્ર પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જે સમયે પવિત્ર નજરનો અનુભવ થાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 અવનીપર મળેલદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ મોહમાયાથી દુર રહેવાય
 કળીયુગની કાતરથી નાકોઇ દેહથી બચાય,ભગવાનનીકૃપાએ સમયસાથે ચલાય
 પવિત્રકૃપા જગતમાં પ્રભુની થઇ,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
 હિદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે જીવનાદેહને ભક્તિકરાવી જાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરના,મંદીરમાંજ ધુપદીપ કરીને પુંજા કરાય
 પાવનપ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જે કૃપાએ પરિવારપર પ્રભુની કૃપા થાય
 જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય
 પવિત્રપ્રેમની નજરપડતા જીવના મળેલદેહને,ભગવાનની કૃપા દેહને બચાવીજાય
 .....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment