March 24th 2022
કૃપાળુ સાંઇબાબા
તાઃ૨૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા ભારતમાં,જે પવિત્ર ભક્તિરાહ આપી જાય
મળેલ માનવદેહને નાઅલ્લાઇશ્વરથી દુરરહેવાય,કે નાધર્મથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
જીવને થયેલકર્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનુ આગમન દેહથીથાય,નાકોઇથી દુરરહેવાય
ભારતદેશમાં ભગવાન અનેકદેહથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય
મળેલદેહને નાકોઇ ધર્મનો સંબંધ અડે,જે દેહને હિંદુમુસ્લીમથી બચાવીજાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
ભક્તિ ધર્મમાં કૃપાળુ સંત સાંઇબાબા થયા,જે માનવદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર આગમનવિદાયનો સંબંધ,એ સમયે જન્મમરણથીમેળવાય
સાંઇબાબાએ માનવદેહને પ્રેરણાજ કરી,જીવનમાં નાધર્મકર્મથી દુર રહેવાય
શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદના કરી,નાશ્રધ્ધાસબુરીથી દેહથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
=================================================================
No comments yet.