March 16th 2022

પવિત્રપ્રેમની રાહ

  Bhakti : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે | The name of the Lord on earth is like nectar forever | TV9 Gujarati
 .           પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
સમયની સાંકળ નાપકડાય કોઇથી,એ કળીયુગની સાથે ચાલતા જીવાય   
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાભાવનાથી,ભક્તિકરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ મેળવાય,જે સમયનીસાથે દેહનેલઈજાય 
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનાદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા થાય
લાગણીમોહને દુર રાખવા પ્રભુને વંદન કરાય,જે જીવનુ રક્ષણ કરી જાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
આજકાલને સમજીને જીવન જીવતા,ના કોઇ તકલીફ કે આફત અડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્રભાવનાથી જીવન જીવાય
મળે સમયે પવિત્રપ્રેમ ભક્તોનો દેહને,એજ પાવનરાહે જીવન જીવાડી જાય 
પ્રભુનાપ્રેમની રાહમળે જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
=================================================================
March 16th 2022

કૃપાળુ માતાલક્ષ્મી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું  ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.          કૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મનીજ્યોત જગતમાં પ્રસરી,જે મળેલદેહને અનુભવ થઈ જાય
પાવનકૃપા મળે માનવદેહને માતાની,એ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
પ્રભુએ કૃપાકરી ભારતદેશપર,જ્યા હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને જન્મમળતા દેહમળે,જે જીવનમાં કર્મનીરાહે જીવન જીવાય
જીવને દેહથી જન્મ મળે અવનીપર,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રરાહે જીવન જીવવા માતાલક્ષ્મીની,શ્રધ્ધા રાખીને ઘરમાંજ પુંજા કરાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
જીવને મળેલદેહથી નાકદી સમયને પકડાય,કે ના સમયથી કદી દુર રહેવાય
હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથીધુપદીપથી પુંજનકરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ દેહને સુખ મળી જાય
ના કોઇ આશા અપેક્ષા રહે જીવનમાં,જ્યાં માતાની પવિત્રકૃપા મળતી જાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
################################################################