March 16th 2022

કૃપાળુ માતાલક્ષ્મી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું  ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.          કૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મનીજ્યોત જગતમાં પ્રસરી,જે મળેલદેહને અનુભવ થઈ જાય
પાવનકૃપા મળે માનવદેહને માતાની,એ પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
પ્રભુએ કૃપાકરી ભારતદેશપર,જ્યા હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને જન્મમળતા દેહમળે,જે જીવનમાં કર્મનીરાહે જીવન જીવાય
જીવને દેહથી જન્મ મળે અવનીપર,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રરાહે જીવન જીવવા માતાલક્ષ્મીની,શ્રધ્ધા રાખીને ઘરમાંજ પુંજા કરાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
જીવને મળેલદેહથી નાકદી સમયને પકડાય,કે ના સમયથી કદી દુર રહેવાય
હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથીધુપદીપથી પુંજનકરાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ દેહને સુખ મળી જાય
ના કોઇ આશા અપેક્ષા રહે જીવનમાં,જ્યાં માતાની પવિત્રકૃપા મળતી જાય
....જગતમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,જે જીવને મળેલ માનવદેહપર કૃપા કરી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment