March 2nd 2022

કર્મની પવિત્રરાહ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
.          કર્મની પવિત્રરાહ

તાઃ૨/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર પવિત્રકૃપા છે પરમાત્માની,જે મળેલ માનવદેહને સમજાય
ના આશા અપેક્ષાનો કોઇ સાથમળે,એજ પાવનરાહે દેહને લઈજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
પ્રભુકૃપાએ જીવને સમયેમાનવદેહ મળે,જેદેહને પવિત્રરાહ આપીજાય
જીવને અવનીપરનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપર પરમાત્માની પવિત્ર કૃપાએ,જીવને અનેકદેહથી સંબંધ થાય
જીવને પ્રાણીપશુજાનવરસંગે પક્ષી,અને પ્રભુકૃપાએ માનવદેહમળીજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
સમય સમજીને ચાલતા માનવદેહથી,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ રાહમળે,જે શ્રધ્ધાથી પુંજન કરાવી જાય
ભારતદેશમાં જન્મલઈ પ્રભુએ હિંદુધર્મની,જ્યોત પ્રગટાવી કૃપા કરીજાય
મળેલમાનવદેહને ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રાર્થનાકરી વંદનથી નમનકરાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
================================================================
March 2nd 2022

આગમન સ્વીકારો

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic  
.           આગમન સ્વીકારો

તાઃ૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી વંદનકરી પ્રાર્થના કરીએ,શંકર ભગવાનને કૃપા કરી પ્રેમથી પધારો
શિવરાત્રીને યાદરાખતા,ભક્ત પ્રદીપના પરિવારથી આગમનને સ્વીકારશોજી
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ શક્તિશાળી ભગવાન છે,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
શ્રધ્ધાથી ૐ નમઃ શિવાયથી પ્રાર્થના કરીને,શિવલીંગપર દુધ અર્ચના કરાય
ભારતદેશમાં પવિત્ર ગંગાનદીને વહાવીજાય,જે શ્રધ્ધાળુભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી દેવ છે,જેમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથી પુંજાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રમાતાપાર્વતીના એપતિદેવ છે,જેમનીસાથે પ્રભુનીપુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના,પવિત્ર દીકરા શ્રીગણેશ અને કાર્તિકેય છે
દીકરી અશોકસુંદરી થઈજાય,શ્રીગણેશને ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તાકહેવાય
પવિત્રકૃપાળુ દેવ શંકરભગવાનની કૃપા મળે,જ્યાં પરિવાર સહીત પુંજા કરાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
###############################################################
March 2nd 2022

પ્રભુની કૃપામળે

 આજ રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા,અચાનક ખજાનો મળી શકે છે -  NavBharat Samay
.           પ્રભુની કૃપામળે 

તાઃ૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને સુખ આપી જાયં,નાઅપેક્ષા કોઇ અડી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર.જે જન્મમળતા અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મળેલદેહને મળીજાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાનંછે,જે ભક્તોને જીવનમાં ભક્તિરાહઆપી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને પરમાત્માની કૃપાએ અવનીપર,માનવદેહ મળે એજ કર્મ કરાવી જાય
મળેલદેહના જીવનમાં અનેકરાહે કર્મથઈજાય,પવિત્રકર્મએ પ્રભુનીકૃપા કહેવાય
સમયનો સંગાથ મળે મળેલદેહને,જે દેહને સમય સાથે પવિત્રકર્મકરાવી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,જે ભારતદેશથી જગતમાં પ્રેરણા કરાવી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================