March 2nd 2022

પ્રભુની કૃપામળે

 આજ રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા,અચાનક ખજાનો મળી શકે છે -  NavBharat Samay
.           પ્રભુની કૃપામળે 

તાઃ૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને સુખ આપી જાયં,નાઅપેક્ષા કોઇ અડી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર.જે જન્મમળતા અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મળેલદેહને મળીજાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાનંછે,જે ભક્તોને જીવનમાં ભક્તિરાહઆપી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને પરમાત્માની કૃપાએ અવનીપર,માનવદેહ મળે એજ કર્મ કરાવી જાય
મળેલદેહના જીવનમાં અનેકરાહે કર્મથઈજાય,પવિત્રકર્મએ પ્રભુનીકૃપા કહેવાય
સમયનો સંગાથ મળે મળેલદેહને,જે દેહને સમય સાથે પવિત્રકર્મકરાવી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,જે ભારતદેશથી જગતમાં પ્રેરણા કરાવી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment