March 17th 2022

પવિત્રહોળી ઉજવાય

 હોળી 2022: હોલિકા દહન સમયે ભૂલીને પણ ન કરો આ ભૂલો, જાણો શું છે માન્યતા હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો ...
.            પવિત્ર હોળી ઉજવાય

તાઃ૧૭/૩/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપા મળી,જે વડતાલધામનુ મંદીર કરી જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા ભક્તોને,ભગવાનની પવિત્ર પ્રેરણાની કૃપા થઈ જાય
હિંદુધર્મના પવિત્ર તહેવારોને સમયે ઉજવતા,દુનીયામાં એહિંદુધર્મને પ્રસરાવી જાય
હોળીના પવિત્ર તહેવારને ઉજવવા,વડતાલ ધામના હરિભક્તો સમયે ઉજવી જાય
પવિત્ર આશિર્વાદ મળે વડતાલથી,જે શ્રીસ્વામીનારાયણ ભગવાનની કૃપા કહેવાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
અનેક પવિત્ર તહેવાર છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી દુનીયામાંય ઉજવણી કરાય
ભગવાનની પવિત્રકૃપા હરિભક્તોને મળી વડતાલથી,જે પવિત્રહોળીને ઉજવીજાય
પવિત્રકૃપાથી શ્રી સ્વામીનારાયણનો પ્રેરણાથઈ,એ અમેરીકામાં ભક્તોને મળીજાય
શ્રધ્ધારાખીને હોળી ઉજવતા ભક્તોપર,વડતાલગામંથી ભગવાનની કૃપા થઈ જાય
....પવિત્ર વડતાલધામના હરિભક્તોનો સાથમળ્યો,જે હ્યુસ્ટનમાં વડતાલધામનુ મંદીરકરી જાય.
--------------------------------------------------------------------------
#####***** જય શ્રી સ્વામીનારાયણ*****##### જય શ્રી સ્વામીનારાયણ*****#####=====
---------------------------------------------------------------------------