March 24th 2022

ભક્તિનો સંગાથ

 Swaminarayan Vadtal Gadi - Home | Facebook
.            ભક્તિનો સંગાથ

તાઃ૨૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ           

મળેલ માનવદેહને સ્વામીનારાયણ ભગવાનની,જીવનમાં કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભજન કરતા જીવને,પ્રભુની ભક્તિનો સંગાથ મળી જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે જીવનજીવવા વડતાલના મંદીરમાં,ભજન સંગેજ ભક્તિ કરાય
સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદમળે,જે ભક્તોને પ્રેરણાઆપીજાય
શ્રધ્ધાથી ધુપદીપ કરીને આરતી કરતા,ભક્તોપર પ્રભુની કૃપા થઈ જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
જય શ્રી સ્વામીનારાયણ જય શ્રી સ્વામીનારાયંણથી,મંદીરમા ધુન કરાય
ભગવાનની પવિત્રકૃપા વડતાલથીઆવીને મળે,એ પવિત્રભક્તિ આપીજાય
શ્રધ્ધાળુ ભક્તોની પવિત્રપ્રેરણા મળે,જે વડતાલધામનુ મંદીર બનાવી જાય
એ પરમકૃપા ભગવાનની પવિત્રભક્તોપર,એ સમયસાથે ચાલતા અનુભવાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
################################################################


	
March 23rd 2022

અદભુતકૃપા મળે

 
.           અદભુતકૃપા મળે

તાઃ૨૩/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આફત જીવનમાં અડતી જાય
જીવનમાં પાવનરાહમળે એકુદરતનીકૃપા કહેવાય,નાકોઇતકલીફ દેહને મળીજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ જીવને સમયની સાથે લઈજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપાએ મળે.જેદેહને પવિત્રકર્મનીરાહઆપી જાય
જગતપર જન્મમરણનો સંબંધ જીવને,જે દેહમળતા સમયનીસાથે જીવને લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધછે એ પરિવારથી,સાથ મળતા જીવનમાં સમય સમજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રભુમીકરી પરમાત્માએ જ્યાં પ્રભુના,અનેક મંદીરમાં માનવદેહથી પુંજાય કરાય
કુદરતની આ પાવનકૃપા કહેવાય જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી મુક્તિ આપી જાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહથી ઘરમાં પુંજા કરી જીવાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
====================================================================

	
March 23rd 2022

ભક્તિનો ભંડાર

 શ્રાવણ માસમાં જો સપનામાં જોવા મળે આવું કંઈ તો સમજી લેજો શિવજી થઈ ગયા  પ્રસન્ન - Sandesh
.           ભક્તિનો ભંડાર

તાઃ૨૩/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જે દેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ છે,એ જીવને આવંનજાવન આપી જાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથરહે,જ્યાં મળેલદેહના કર્મથીમેળવાય
નાકોઇ દેહથી છટકાય અવનીપર,કે નાકોઇ જીવથી સમયથી દુરરહેવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા જીવપર,જે પાવનરાહે જીવન આપી જાય
જીવનમાં પવિત્રકર્મની રાહમળે કૃપાએ,એ ભગવાનની ભક્તિ કરાવીજાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
અવનીપરના આગમનને અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી છટકાય
જગતપર પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહ અવનીપર કહેવાય
માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિકરી,પ્રભુનીમાળા કરતા પાવનરાહે જીવાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
***************************************************************

March 22nd 2022

પાવનરાહ મળી

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે મેહર…  
.          .પાવનરાહ મળી

તાઃ૨૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનુ આગમન દેહથી અવનીપર,જે પરમાત્માની કૃપાએ મળી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે,એ જન્મમળતા દેહને અનુભવ થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ આગમનથી જીવને અનુભવાય
માનવદેહ મળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે સમયને સમજીને જીવાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળીજાય
પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,એ જીવનુ માનવદેહથી આગમન થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
જગતમાં માનવદેહને અનેકકર્મનોસંબંધ,એ જીવનમાં સમયે કર્મકરાવીજાય
જીવનમાં ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરી આરતીકરી વંદન કરાય
પ્રભુની કૃપાએજ મળેલદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનાદેહને,નાઆશાઅપેક્ષા જીવનમાં અડીજાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
=============================================================
March 22nd 2022

પવિત્રકૃપાળુ સંતાન

 સહપરિવાર સાથે રહે છે અહીં ગણપતિ, વિશ્વનું એક માત્ર મંદિર, જાણો તેના વિશે - MT News Gujarati
.         .પવિત્રકૃપાળુ સંતાન

તાઃ૨૨/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જગતમાં,જેમને ગૌરીનેદન પણ કહેવાય
શંકર ભગવાનના દીકરા સંગે માતા પાર્વતીના,વ્હાલા લાડલાદીકરા થયા
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
શંકરભગવાન એપવિત્ર ભગવાનછે,જે હિંન્દુધર્મમાં ૐનમઃશિવાયથી પુંજાય
શ્રીગણેશ એમાતા પાર્વતીના સંતાન,જેમની શ્રીગણેશાય નમઃથી પુંજાથાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનના,શિવલીંગપર,દુધ અર્ચના કરીને પુંજા કરાય
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જે હિંદુધર્મમાં ઘરમાં પુંજાકરીને વંદન કરાય
જીવને મળેલ માનવદેહને પ્રેરણા કરવા,એ જીવના ભાગ્યનાવિધાતા કહેવાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા માનવદેહના જીવનમાં,વિઘ્નહર્તાથી તેમનીપુંજા થાય
શ્રી ગણેશની રીધ્ધી અને સિધ્ધી પત્નિ છે,શુભ અને લાભ એ પુત્ર કહેવાય 
.....હિંદુધર્મમાં એ પવિત્રભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય.
################################################################

 

March 21st 2022

પ્રેમ પકડી રાખજો

 Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.          પ્રેમ પકડી રાખજો

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય
જીવને જગતમાંગતજન્મના થયેલકર્મથીમળે,માનવદેહ એપરમાત્માની કૃપાથાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
કુદરતની આપવિત્રલીલા જગતપર,જે જીવને સમયસાથે લઈ દેહ આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીથી જન્મલીધો,જેમની માનવદેહથી પુંજાકરાય
જીવને ગતજન્મના થયેલકર્મથી માનવદેહમળે,એભગવાનની પાવનકૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ માનવદેહને સમયસમજાય,જે ઘરમાં ધુપદીપકરી વંદનકરાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇથીકદી જીવનમાં દુર રહેવાય
એપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયસાથેલઈજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,જીવનમાં સુખઆપીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય 
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
##################################################################
March 21st 2022

શ્રધ્ધારાખી ભક્તિની

 
.         શ્રધ્ધારાખી ભક્તિની

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
માનવદેહના કર્મનોસંબંધ જીવને,જે સમયેજીવને જન્મમરણ દઈજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે મળેલદેહપર કૃપાકરીજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાં પ્રભુદેવદેવીથી જન્મી જાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
કુદરતનીલીલાને નાકોઇ સમજીશકે,કે નાકોઇથી પકડીને જીવીશકાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જયાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરાય
જીવનમાં શ્રધ્ધારાખીનેપુંજાકરતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
માનવદેહ એપરમાત્માની કૃપાએ મળે,અંતે જીવપર પ્રભુનીકૃપાથઇજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
============================================================
March 20th 2022

કાતરની અસર

  દિલ્હીનામ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે - Western Times News
.         . કાતરની અસર  

તાઃ૨૦/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને,સમયે પરમાત્માની કૃપાનો અનુભવ થાય
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ છે,જે જીવનમાં દેહથીજ થતાજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને માનવદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહને કર્મ આપી જાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,કૃપાએ સત્કર્મ કરાવી જાય
મળેલદેહને સમયે કળીયુગની કાતરથી બચવા, પરમાત્માને વંદન કરાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં અનેકદેહથી જન્મી જાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને મળેલદેહને સમયની રાહમળે,જેમાનવદેહને આગમનથીજ દેખાય
માનવદેહના જીવને કર્મનો સંબંધ રહે,જે જીવને જન્મમરણ આપી જાય
કળીયુગનીકેડી અવનીપર સમયેઆવીજાય,નાકોઇથી એનાથી દુરરહેવાય
કળીયુગનીકાતર એજીવનમાં તકલીફ આપીજાય,પ્રભુનીસેવા બચાવીજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
================================================================
March 20th 2022

પવિત્રપ્રેમની જ્યોત

 જાણો કેવી રીતે થયા હતા મેલડીમાં પ્રગટ જાણો શું છે તેના પાછળનું દંત કથા.. -  Gujaratreport
.         .પવિત્રપ્રેમની જ્યોત

તાઃ૨૦/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે પાવનરાહ આપી જાય 
મળેલમાનવદેહને સમયસાથે ચાલતા,માતાનીકૃપાનો અનુભવ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
અજબકૃપાળુમાતા હિંદુધર્મમાં,જે મળેલદેહને કલમનીપવિત્રરાહ આપીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,પરમાત્માનીકૃપાએ સમયસાથે ચલાય
માનવદેહપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે પવિત્રકર્મની રાહ આપીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
પરમકૃપાળુ સરસ્વતીમાતા છે,જે મળેલદેહને કલમ અને કલાનીકેડી મળે
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ સમયસાથેજ દેહને લઈ જાય
માતાની પવિત્રકૃપાજ માનવદેહને,સમયસાથે લઈ જાય જે કર્મ કરાવીજાય
કલાની પવિત્રરાહ છે જગતમાં,જે માનવદેહને સમયે પાવનરાહ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
################################################################

March 18th 2022

કૃપા મળે દેહને

 coconut is very important in Worship, what is the reason
.           કૃપા મળે દેહને

તાઃ૧૮/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલ માનવદેહને સમજાય
સમયસમજીને ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપામળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથી જીવને મળતો જાય
અવનીપર જીવનેસંબંધદેહથી,જે કર્મનીકેડીથી આગમનવિદાય મળીજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીથી જન્મલઈજાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવના માનવદેહને ધર્મઅનેકર્મની કૃપામળે,જે સમજીને પાવનરાહે જીવાય
અનેકદેહનો સંબંધ અવનીપર,સમયેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મેળવાય
માનવદેહ એજીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે અનેકરાહે જીવન જીવી જાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધુપદીપકરી પુંજાકરતા,દેહને પ્રભુનીકૃપા મળી જાય
 .....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
################################################################

 

« Previous PageNext Page »