March 21st 2022

શ્રધ્ધારાખી ભક્તિની

 
.         શ્રધ્ધારાખી ભક્તિની

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
માનવદેહના કર્મનોસંબંધ જીવને,જે સમયેજીવને જન્મમરણ દઈજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે મળેલદેહપર કૃપાકરીજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાં પ્રભુદેવદેવીથી જન્મી જાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
કુદરતનીલીલાને નાકોઇ સમજીશકે,કે નાકોઇથી પકડીને જીવીશકાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જયાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરાય
જીવનમાં શ્રધ્ધારાખીનેપુંજાકરતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
માનવદેહ એપરમાત્માની કૃપાએ મળે,અંતે જીવપર પ્રભુનીકૃપાથઇજાય
....અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment