March 20th 2022

કાતરની અસર

  દિલ્હીનામ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે - Western Times News
.         . કાતરની અસર  

તાઃ૨૦/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને,સમયે પરમાત્માની કૃપાનો અનુભવ થાય
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ છે,જે જીવનમાં દેહથીજ થતાજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને માનવદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય,જે દેહને કર્મ આપી જાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,કૃપાએ સત્કર્મ કરાવી જાય
મળેલદેહને સમયે કળીયુગની કાતરથી બચવા, પરમાત્માને વંદન કરાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશને,જ્યાં અનેકદેહથી જન્મી જાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
જીવને મળેલદેહને સમયની રાહમળે,જેમાનવદેહને આગમનથીજ દેખાય
માનવદેહના જીવને કર્મનો સંબંધ રહે,જે જીવને જન્મમરણ આપી જાય
કળીયુગનીકેડી અવનીપર સમયેઆવીજાય,નાકોઇથી એનાથી દુરરહેવાય
કળીયુગનીકાતર એજીવનમાં તકલીફ આપીજાય,પ્રભુનીસેવા બચાવીજાય
......એ અદભુતલીલા સમયની જગતપર,જે માનવદેહને જીવનમાં સ્પર્શી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment